ઈ.સ. 1975માં સાગરદાનભાઈ પોતાના મામાજી કવિ જબરદાનજીને ઘનશ્યામનગર મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીનો મહિમા કહી દર્શન કરવા લઈ ગયા. તેઓ મંદિરે આવ્યા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી કથા કરી રહ્યા...Read more »


ઈ.સ. 1987, જાન્યુઆરીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ત્રણ હરિભક્તો સહિત વાસણા મંદિરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ લેવા જયપુર પધાર્યા હતા. જતા પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂ. સંતોને...Read more »


“સ્વામી, ક્યાં જાવ છો ?” “મુનિબાપાની કથાનો લાભ લેવા જઉં છું.” “સ્વામી, એક સેવા હતી; કરશો ?” “શું સેવા છે કહો ને !” “લો, આટલા લાડવાનાં મૂઠિયાં ખાંડી નાખો.” એમ કહી...Read more »


ઈ.સ. 1982-83ના અરસામાં ગુરુદેવ પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજમાન હતા. એ વખતે અન્ય સંસ્થાના એક વડીલ સંત મંદિરે દર્શન કરવા આવ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે તેઓ બેઠા. ગુરુદેવ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ અવરભાવમાં સાધુ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેમનો કથાવાર્તાનો આગ્રહ અદ્ભુત રહ્યો છે. આજે ખાખરિયા-કડી વિસ્તારના કેટલાય હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના આ આગ્રહની વાત કરતાં કહેતા...Read more »


તા. ૨૮-૭-૨૦૧૩ ને રવિવારના રોજ ગોધર ખાતે ગુરુપૂર્ણિમાનો સમૈયો હતો. ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે ગોધર પધારવાનો મહામૂલો લાભ એક સમર્પિત મુક્તને મળ્યો હતો. પૂજનવિધિ બાદ ગુરુદેવ પ.પૂ. બાપજી...Read more »


તા. ૧૨-૧૦-૧૨. આજરોજ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ દશાબ્દી ઉત્સવ હતો. સામૈયા પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. સંત આશ્રમથી બાપાશ્રી આવાસના...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનકોશમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મુનિસ્વામી જ પ્રધાનપણે રહ્યા હતા. એક વખત સભાપ્રસંગે રમૂજની પળો સ્ફુરતાં એક સંતે ગુરુદેવને રમૂજમાં કહ્યું, “બાપજી, આપના પેલા...Read more »


એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાધક સભામાં પધાર્યા. સભામાં અંદરોઅંદર કાંઈક મસલત થવા માંડી. સાહજિક ભાવે ગુરુદેવે પૂછ્યું, “મુક્તો, શું ગોઠડી થઈ રહી...Read more »


ઈ.સ. 2016માં કારણ સત્સંગના વિજયધ્વજો લહેરાવવા ગુરુદેવ પ.પૂ. બાપજી અમેરિકા ન્યૂજર્સી ખાતે પધાર્યા હતા. કળિયુગના કલુષિત વાતાવરણથી ગ્રસ્ત અમેરિકાની ભૂમિ આ દિવ્યપુરુષના દિવ્ય ચરણકમળના સ્પર્શથી દિવ્યતા અનુભવી...Read more »


“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.” તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ....Read more »


ઈ.સ. 2014-15માં એક પુસ્તકના લખાણનું સેવાકાર્ય ચાલી રહ્યું હતું. આ સેવામાં એક સંત અને એક હરિભક્ત પણ સાથે રાખ્યા હતા. ગુરુદેવ બાપજી જ્ઞાનમાર્ગ અને કારણ સત્સંગના સિદ્ધાંતો અનુસાર...Read more »


તા. 22-7-2018 ને રવિવારના રોજ વાસણા ખાતે ગુરુપૂર્ણિમાના પ્રતીક અવસરે ગુરુઋણ અદા કરવા સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા અમદાવાદ સેન્ટરના બાળમુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા અતિ...Read more »


રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત-ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં આવતા...Read more »


તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ વાસણા ખાતે છ સાધકમુક્તોને પાર્ષદી દીક્ષા આપવાની હતી. તેથી સેવક સંતે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપજી ! આપને લાંબા...Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી ઘાટલોડિયા ખાતે દર્શન-આશીર્વાદનો લાભ આપવા પધારવાના હતા. તેઓ ઘણા સમય બાદ પધારવાના હોવાથી સંતો-હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુદેવ પ.પૂ....Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે દીનભાવે ગુરુદેવ બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ ! અમારી...Read more »


તા. ૬-૯-૨૦૧૩ ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા માટે પધાર્યા હતા. સર્વે સંતો-ભક્તો ખૂબ અહોભાવ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીનો લાભ...Read more »


ઈ.સ. ૨૦૧૩. ગ્રીષ્મ ઋતુના દિવસોમાં એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પોતાના આસને બિરાજ્યા હતા. ગુરુદેવે એક ધોતલી અને જરી ગયેલા માદરપાટનું ગાતડિયું ધારણ કર્યું હતું....Read more »


તા. ૨૭-૧૦-૨૦૧૩ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મોરબી ખાતે શિબિરમાં લાભ આપવા પધાર્યા હતા. સભાનો સમય સવારે દસથી બપોરના એક વાગ્યા સુધીનો હતો. સમયપાલક ગુરુદેવ પ.પૂ....Read more »