ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનની કોઈ એક ક્ષણ, વાત, પ્રસંગ કે ઉપદેશ એવાં નહિ હોય જેમાં તેઓએ મહારાજને કદી ગૌણ કર્યા હોય. તેઓના હસ્ત નિરંતર એક જ નિશાન દર્શાવતા...Read more »
સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય. ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું. પૂ. સંતોને...Read more »
શ્રીજીમહારાજ જેતલપુરમાં ગંગામાના ઘેર રસોઈ પ્રસંગે પધાર્યા, પરંતુ ઘર સાંકડું હતું. બધા મૂંઝાયા. મહારાજે સૌને કહ્યું, “સમય જોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. કોઈ મૂંઝાશો નહીં. આપણે તો...Read more »
“સાહેબ, મેં ‘નો પાર્કિંગ’ બોર્ડ વાંચ્યા વગર તે જગ્યાએ જ સાઇકલ મૂકી હતી માટે મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. હાલ મારી પાસે ૧૦ રૂપિયા છે...Read more »
ગુરુપૂર્ણિમાનો સમૈયો એટલે ગુરુના મહિમાગાનનો અવસર. ગુરુપૂર્ણિમાનો સમૈયો એટલે જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ જ હોય. વાસણા મંદિર ખાતે મોટો સભામંડપ અને ઉપર-નીચે બંને ભોજનશાળા એમ ત્રણે હૉલમાં હરિભક્તો...Read more »
તા. ૨૩-૩-૨૦૧૬, ફાગણ સુદ પૂનમનો સપરમો દા’ડો. “દયાળુ, હજુ આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે તો આપણે પદયાત્રાથી વાસણા જવું નથી. વળી ત્યાં પણ આપને લાભ આપવાનો છે માટે આપ...Read more »
એક દિવસ કરજીસણમાં ડાયરો ભરાયો હતો. મહારાજ ગોવિંદભાઈને લઈ ડાયરામાં પધાર્યા. મહારાજને આવેલા જોઈ ગામના મનુષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, “અફીણ કાઢશો મા. ડાયરામાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા...Read more »
વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી અમદાવાદ મીઠાખળી વિસ્તારમાં એક હરિભક્તને ત્યાં પધરામણી માટે ગયા. રસ્તામાં એક હરિભક્તે કહ્યું, “સ્વામી, આ મોટો માણસ છે છતાંય ઘરનું ઘર લેતા નથી...Read more »
એક વાર ગુરુદેવ પ.પૂ. બાપજી સુરેન્દ્રનગર મંદિરે ઉપાસના શિબિરમાં લાભ આપતા હતા. સાંજના ચાર વાગ્યાના સેશનનો પ્રારંભ થઈ ગયો હતો. પરંતુ મુંબઈ તથા અમદાવાદના મોટેરા સુખી હરિભક્તો કથામાં...Read more »
તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી રાત્રે ઘાટલોડિયા મંદિરે લાભ આપી રહ્યા હતા. એ જ વખતે સેવક સંતનો ફોન વારંવાર બે-ત્રણ વખત વાઈબ્રેટ થતા સેવક સંત ફોન...Read more »
સંવત 1871માં કરજીસણ ગામે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન હતા. તે સમે કોઈક હરિભક્તે કહ્યું, “મહારાજ, મોટેરા સંતો પધારી રહ્યા છે !!” આ સાંભળી અનંતકોટિ બ્રહ્માંડોના નાથ ઊભા...Read more »
“દયાળુ, છેલ્લા આઠ આઠ વર્ષથી આખા શરીરમાં બળતરા થાય છે. મુંબઈ, કલકત્તા બધે મોટી હૉસ્પિટલમાં બતાવ્યું છતાં કોઈ ફેર નથી. કંઈક દયા કરો...” સ્વામિનારાયણ ધામ સમૈયામાં એક હરિભક્ત...Read more »
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા હતા. સભા પહેલા, ગુરુદેવ પ.પૂ. બાપજી લઘુ કરવા માટે બાથરૂમમાં પધાર્યા. બાથરૂમમાં વાર લાગી અને અંદરથી...Read more »
એક વખત સ્વામિનારાયણ ધામ સંતઆશ્રમમાં બપોરના સમયે ઠાકોરજી જમાડી વ્હાલા ગુરુજી પૂ.સંતો જે જગ્યા પર જમાડવા બેઠા હતા ત્યાં ઘૂંટણિયાભેર પોતું કરી સફાઈ કરવા લાગ્યા. “અરે દયાળુ, આપને આવી...Read more »
“કાંઈ જોઈતું કરતું હોય તો માગી લેજો ભાઈ ! પણ જરીયે મૂંઝાશો નહીં. અમારા ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી છે કે આ સિપાઈઓને નિત્ય ઘી-ગૉળ ને રોટલા...Read more »
એપ્રિલ, 2024. મધ્યાહ્ નના 12 વાગ્યે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ પોતાના આસનેથી સંત રસોડે જમાડવા પધાર્યા. ઠાકોરજી જમાડી ગુરુજી એસ.ટી.કે.ના મુક્તો જ્યાં જમાડતા હતા ત્યાં પધાર્યા....Read more »
વર્ષો પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજી અને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંસ્થાની જૂની ગાડી જીપમાં બેસી પંચમહાલ ગોધર ખાતે વિચરણમાં પધાર્યા હતા. રસ્તામાં બાલાસિનોર પછી લુણાવાડા જતાં ત્રણ રસ્તા...Read more »
તા. 1-2-2015 અને મધ્યાહ્ન સમય. AYP શિબિરમાં પૂ. વડીલ સંતો લાભ આપી રહ્યા હતા. પાછળ બેઠેલા બે યુવકો કંઈક વાતચીત કરી રહ્યા હતા. પાછળથી બંને યુવક મુક્તોના મસ્તક...Read more »
સંવત 1870 ફાગણનો રંગોત્સવ પૂર્ણ કરી શ્રીહરિ વડતાલથી એકાએક ગઢપુર જવા તૈયાર થયા. ત્યારે એક ભક્તે મહારાજને રોકતાં કહ્યું, “દયાળુ ! છેલ્લા પાંચ પાંચ મહિનાથી આપ ગઢપુર બિરાજ્યા...Read more »
“દયાળુ, AYP કેમ્પમાં રિશેષ પછી હજુ જૂજ હરિભક્તો જ આવ્યા છે. તો બધા આવી જાય પછી આપણે જઈએ તો...?” એક સંતે ગુરુજીને પ્રાર્થના કરી. “કેમ ? સમય થઈ...Read more »