તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ગુરુજી વહેલી સવારે વિચરણમાં પધારવાના હતા. સવારે મંગળા આરતી વખતે સંતો-હરિભક્તોએ લાભ લીધો. શ્લોકગાન દરમ્યાન પૂ. સંતો મહારાજની આગળ દંડવત કરી રહ્યા...Read more »


શ્રીહરિ વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ સંતો-હરિભક્તો શ્રીહરિને જ્ઞાનબાગમાં લઈ ગયા અને ભવ્ય હિંડોળામાં બિરાજમાન કર્યા. હિંડોળા ઉત્સવ કરતાં સૌ સંતો-હરિભક્તોના અંતરમાંથી માયાના ઘાટ માત્ર ટળી જતા. વાતાવરણ...Read more »


તા. ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન કરવામાં આવેલું. ગુરુજીને પધરામણીમાં પધારવા માટે થોડો સમય બાકી હતો. તે સમય દરમ્યાન...Read more »


વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીની રમણભૂમિ એટલે વાસણા મંદિર. ગુરુદેવ પ.પૂ. બાપજીએ  ૩૨ વર્ષ રહીને તે ભૂમિને પોતાના અવરભાવની હયાતી દરમ્યાન સેવા આપી હતી.                  એક વખતની વાત છે....Read more »


તા. ૨-૧૨-૨૦૧૯ ને સોમવારના રોજ ઉના ખાતે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન થયેલું. પધરામણી બાદ મહાપૂજા અને રસોઈનો પ્રોગ્રામ ગોઠવાયેલો. ગુરુજીના જીવનમાં પળે પળે...Read more »


દેવળા ગામના ભક્ત હરખશાએ પત્રમાં કહેવડાવ્યું છે કે, મહારાજ, તમે ગયા વર્ષે બે હજાર મણ તુવેર ખરીદાવી હતી તે ગઢડે મગાવી લો. દુકાળમાં ચોરીની બહુ બીક રહે...Read more »


તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે ગુરુજી સત્સંગ વિચરણ કરી રહ્યા હતા. તે સમયે સાથે રહેલા સેવક સંત પર સંતો-હરિભક્તોના ફોન આવતા અને તેઓ ફોન રિસીવ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ જ્ઞાનસત્રમાં સૌ હરિભક્તોને કથાવાર્તાના અખાડા ચલાવી ખૂબ સુખિયા કર્યા. સૌને ખૂબ ભર્યા કર્યા હતા, ત્યારબાદ સૌને દર્શનદાન આપી સંત આશ્રમમાં ઠાકોરજી જમાડવા રસોડામાં પધાર્યા....Read more »


તા. ૪-૧૧-૨૦૧૩ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બેસતા વર્ષના દિને એસ.એમ.વી.એસ.ના જુદા જુદા મંદિરમાં અન્નકૂટ આરતીનો લાભ આપવા પધારવાના હતા. સૌપ્રથમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે મંગળા આરતીનો...Read more »


આ કપરા કાળમાં ગામના દરબાર કાકાભાઈ ને પૂજાભાઈનું કેમ ચાલે છે?” શ્રીહરિએ મેથાણના દેવશંકરને પૂછ્યું. ત્યારે દેવશંકર ભગત બોલ્યા, “મહારાજ ! દરબારમાં તો બધાય અન્ન વિના ટળવળે...Read more »


“પરમાર્થ અર્થે આવિયા, નિજસ્વાર્થ નહિ લવલેશ...” એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એસ.ટી.કે.ના મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભાખંડમાં પ્રવેશી ઠાકોરજીને બે દંડવત કર્યા. સર્વે મુક્તોની સમક્ષ નીચા નમી...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સમયપાલનના અતિશે આગ્રહી ! એમાંય કથાવાર્તાનો સમય તો તેઓ અચૂક સાચવી લે.                     તેઓના કૃપાપાત્ર સંતો-હરિભક્તોનું આ સ્ટેટમેન્ટ કાયમ રહ્યું છે કે, “ઘડિયાળ પોતાનો...Read more »


“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...” શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો. ગુરુવર્ય...Read more »


“તમે ગામમાં જાઓ તો દેવશંકર ને કૃષ્ણજીને કહેજો કે તમારાં વ્હાલાં સગાં આવ્યાં છે તે તળાવની પાળે તમારી રાહ જોઈને બેઠા છે.” દેવશંકર ને કૃષ્ણજીને આ ખબર...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રમાં છેલ્લા અઢી વર્ષથી સમર્પિત મુક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્યાગીજીવનના મૂલ્યો શીખી રહ્યા હતા. સંત ઘડવૈયા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત...Read more »


          ઈ.સ. ૨૦૧૩, જ્ઞાનસત્ર-૭, કારતક સુદ ત્રીજથી કારતક સુદ છઠ. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જ્ઞાનસત્રમાં સૌ સંતો-હરિભક્તોને પોતાની બળપ્રેરક અમૃતવાણીનો લાભ આપી સુખિયા...Read more »


એક સેન્ટરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધનુર્માસની ધૂનમાં લાભ આપવા પધાર્યા હતા. સંતો-હરિભક્તો ધનુર્માસની ધૂનમાં જોડાયા હતા. સાથે સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ મૂર્તિમાં નિમગ્ન થઈને બિરાજ્યા...Read more »


અગણોતેરા કાળમાં શ્રીહરિ કારિયાણીથી ગઢડે પધારતા હતા. તે વેળાએ વસ્તાખાચરને કહ્યું, “અમે કાલે ગઢડે જઈશું. ત્યાં ગુપ્ત રહીશું પછી કોઈ કપરા કાળે હરિભક્તની રક્ષા કરવા જઈશું. તેમની...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે માતૃવાત્સલ્યતાનો મહાસાગર. એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ (ગોધર) ખાતે વિચરણમાં પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સભામંડપમાં સૌને લાભ...Read more »


  “સિધ્ધાંતમાં સમાધાન નહિ ને નિયમ ધર્મમાં છૂટછાટ નહીં."   ઈ.સ. ૨૦૧૧ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મહેસાણા વિચરણ હતું અને ત્યાં જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ...Read more »