વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી અમદાવાદ મીઠાખળી વિસ્તારમાં એક હરિભક્તને ત્યાં પધરામણી માટે ગયા. રસ્તામાં એક હરિભક્તે કહ્યું, “સ્વામી, આ મોટો માણસ છે છતાંય ઘરનું ઘર લેતા નથી...Read more »
એક વાર ગુરુદેવ પ.પૂ. બાપજી સુરેન્દ્રનગર મંદિરે ઉપાસના શિબિરમાં લાભ આપતા હતા. સાંજના ચાર વાગ્યાના સેશનનો પ્રારંભ થઈ ગયો હતો. પરંતુ મુંબઈ તથા અમદાવાદના મોટેરા સુખી હરિભક્તો કથામાં...Read more »
તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી રાત્રે ઘાટલોડિયા મંદિરે લાભ આપી રહ્યા હતા. એ જ વખતે સેવક સંતનો ફોન વારંવાર બે-ત્રણ વખત વાઈબ્રેટ થતા સેવક સંત ફોન...Read more »
સંવત 1871માં કરજીસણ ગામે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન હતા. તે સમે કોઈક હરિભક્તે કહ્યું, “મહારાજ, મોટેરા સંતો પધારી રહ્યા છે !!” આ સાંભળી અનંતકોટિ બ્રહ્માંડોના નાથ ઊભા...Read more »
“દયાળુ, છેલ્લા આઠ આઠ વર્ષથી આખા શરીરમાં બળતરા થાય છે. મુંબઈ, કલકત્તા બધે મોટી હૉસ્પિટલમાં બતાવ્યું છતાં કોઈ ફેર નથી. કંઈક દયા કરો...” સ્વામિનારાયણ ધામ સમૈયામાં એક હરિભક્ત...Read more »
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા હતા. સભા પહેલા, ગુરુદેવ પ.પૂ. બાપજી લઘુ કરવા માટે બાથરૂમમાં પધાર્યા. બાથરૂમમાં વાર લાગી અને અંદરથી...Read more »
એક વખત સ્વામિનારાયણ ધામ સંતઆશ્રમમાં બપોરના સમયે ઠાકોરજી જમાડી વ્હાલા ગુરુજી પૂ.સંતો જે જગ્યા પર જમાડવા બેઠા હતા ત્યાં ઘૂંટણિયાભેર પોતું કરી સફાઈ કરવા લાગ્યા. “અરે દયાળુ, આપને આવી...Read more »
“કાંઈ જોઈતું કરતું હોય તો માગી લેજો ભાઈ ! પણ જરીયે મૂંઝાશો નહીં. અમારા ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી છે કે આ સિપાઈઓને નિત્ય ઘી-ગૉળ ને રોટલા...Read more »
એપ્રિલ, 2024. મધ્યાહ્ નના 12 વાગ્યે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ પોતાના આસનેથી સંત રસોડે જમાડવા પધાર્યા. ઠાકોરજી જમાડી ગુરુજી એસ.ટી.કે.ના મુક્તો જ્યાં જમાડતા હતા ત્યાં પધાર્યા....Read more »
વર્ષો પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજી અને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંસ્થાની જૂની ગાડી જીપમાં બેસી પંચમહાલ ગોધર ખાતે વિચરણમાં પધાર્યા હતા. રસ્તામાં બાલાસિનોર પછી લુણાવાડા જતાં ત્રણ રસ્તા...Read more »
તા. 1-2-2015 અને મધ્યાહ્ન સમય. AYP શિબિરમાં પૂ. વડીલ સંતો લાભ આપી રહ્યા હતા. પાછળ બેઠેલા બે યુવકો કંઈક વાતચીત કરી રહ્યા હતા. પાછળથી બંને યુવક મુક્તોના મસ્તક...Read more »
સંવત 1870 ફાગણનો રંગોત્સવ પૂર્ણ કરી શ્રીહરિ વડતાલથી એકાએક ગઢપુર જવા તૈયાર થયા. ત્યારે એક ભક્તે મહારાજને રોકતાં કહ્યું, “દયાળુ ! છેલ્લા પાંચ પાંચ મહિનાથી આપ ગઢપુર બિરાજ્યા...Read more »
“દયાળુ, AYP કેમ્પમાં રિશેષ પછી હજુ જૂજ હરિભક્તો જ આવ્યા છે. તો બધા આવી જાય પછી આપણે જઈએ તો...?” એક સંતે ગુરુજીને પ્રાર્થના કરી. “કેમ ? સમય થઈ...Read more »
એક વાર એક હરિભક્ત સંપ્રદાયના મંદિરમાં દર્શન કરવા ગયા. સાથે એમનો નાનો બાળમુક્ત પણ હતો. મંદિરમાં એક સંતનાં દર્શન કર્યાં. બાળમુક્ત સંતની આગળ હાથ જોડીને ઊભો રહ્યો અને...Read more »
ઈ.સ. 2015માં આફ્રિકા વિચરણ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્યદિન બાદ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ મંદવાડલીલા ગ્રહણ કરી હતી. ગુરુજીને અવરભાવમાં એપોલો હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. તા. 14-3-2015ના રોજ પૂ....Read more »
એક વખત શ્રીહરિ વડતાલ જ્ઞાનબાગમાં હિંડોળે બિરાજ્યા હતા. સર્વે સંતો-હરિભક્તો હિંડોળાનાં કીર્તનગાન કરતાં શ્રીહરિને ઝુલાવી રહ્યા હતા. વાતાવરણની દિવ્યતામાં સદ્. રામદાસસ્વામીને શ્રીહરિના પૂજન-અર્ચનની ભાવના થઈ તેથી તેઓએ શ્રીહરિને...Read more »
“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું. “હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું. “દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત...Read more »
પંચમહાલ જિલ્લાના રામાભાઈ માનાભાઈ બારિયા સત્સંગી ન હતા. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ વિરોધી ને ગુરુદેવ પ.પૂ. બાપજીનો પણ સંપૂર્ણ અભાવ. તેઓ મુંબઈ એરપોર્ટ પર નોકરી કરતા. એક...Read more »
અમદાવાદના એક સેન્ટરના એક મોટેરા હરિભક્ત ટૂંક સમયના સત્સંગમાં જ સંસ્થા સાથે અતિ નિકટતાથી જોડાઈ ગયા. તેઓને ઘરધણીપણાથી સેવા કરતા જોઈ પૂ. સંતોએ તે હરિભક્તને સાચવવાનું ઓછું...Read more »
એભલબાપુ ધામમાં જતાં માંડવધારના જેઠો અને મેરામણ ગોવાળિયાએ માંડવધાર ગામ પડાવી લેવાની પેરવી (ષડ્યંત્ર) ગોઠવી. શ્રીહરિને આ વાત જાણમાં આવી. દાદાખાચરની તમામ ચિંતા શ્રીહરિએ પોતાના શિરે લઈ...Read more »