વિક્રમ સંવત 2024ના વર્ષે ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવમાં મોટા મંદિરે ઘનશ્યામ મહારાજની બાજુવાળા મેડાના આસને બિરાજતા. એ સમય હતો કે જ્યારે એ દિવ્યપુરુષ પાસે કેવળ અગવડોની ભરમાર...Read more »


ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી કરવી જરૂરી હતી. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોની પ્રાર્થના-વિનંતીથી તેઓએ સંમતિ આપી. એટલે બાયપાસ સર્જરી ક્યાં કરવી ? કોની પાસે  કરાવવી ?...Read more »


આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રાગટ્ય દિનનો ઉત્સવ હતો. સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા દેશોદેશથી હરખાતા હૈયે આવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ પર ખૂબ...Read more »


   ઈ.સ. 2006ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી મહેસાણા પધાર્યા હતા. ગુલાબી પથ્થરથી નવનિર્મિત મહેસાણા મંદિરના પ્રથમ માળે શિલાનું આરોપણ થતું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી...Read more »


શ્રીજીમહારાજ સુરત પધાર્યા હતા. અને અહીંના હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજીમહારાજ એમના ઘરે પધારતા અને એમની ભેટો સ્વીકારી સૌને સુખ આપતા હતા. એક દિન શ્રીજીમહારાજ મિ. એન્ડરસન...Read more »


     ધુવા નામે ગામને વિષે એક લુવાર બીંદો નામે હરિભક્ત બહુ સારા હતા. પરંતુ તેમની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળાં હતાં. તેઓ સત્સંગીની ઠેકડી કર્યા કરતાં...Read more »


     શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા છે, “હે મહારાજ ! જમવા પધારો. પ્રભુ ! થાળ ઠંડા થઈ રહ્યા છે.”      આ સાંભળતાં જ શ્રીજીમહારાજ તો ચપટી...Read more »


વર્ષ ૨૦૧૪ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા. સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી...Read more »


તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો...Read more »


     ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ....Read more »


     એકાદશીનો દિવસ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય આજે નાદુરસ્ત હતું. શરીરે ખૂબ તાવ અને કળતર હતી. ડૉક્ટરની સલાહ મુજબ આરામની સખત જરૂર હતી.    ...Read more »


     એક વખત બપોરના સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે સંતો ઠાકોરજી જમાડતા હતા. ઠાકોરજી જમાડ્યા બાદ સંતો પત્તર ઘસવા માટે આવ્યા. સંતો પત્તર ઘસતા હતા ત્યાં...Read more »


     ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રુપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા...Read more »


     બાયપાસ સર્જરી વખતે ઑપરેશન થિયેટરમાં ફરજિયાતપણે હૉસ્પિટલનો ડ્રેસ પહેરવો પડે. ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની આજ્ઞાને લઈ મૂંઝાયા. સાધુને ભગવું કપડું ને એ પણ રામપુર ગામની...Read more »


     મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં  બળિયા થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર...Read more »


      ઘનશ્યામ પ્રભુએ વેણી, માધવ, પ્રાગ વગેરે મિત્રો સાથે મીન સરોવરમાં ન્હાવા માટે પ્રયાણ કર્યું. સહુ મીન સરોવરના કાંઠે આવ્યા. ત્યાં વડના ઝાડ નીચે કપડાં...Read more »



     એક સમયે એક મંદિરના મહંત શીતલદાસજી ઠાકોરજીનું પ્રસાદીનું ચરણામૃત પાત્રમાંથી આચમની ભરી ભરીને આપતા હતા. ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા.      શીતલદાસે ઘનશ્યામ પ્રભુને જોયા...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી કરાવ્યા પછી નીચે બેસીને કથા થઈ શકે નહિ, એટલે અત્યારે તેઓ સોફા ઉપર બેસીને કથાનો લાભ આપે છે.    ...Read more »


     એક દિવસ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને વિચરણ અર્થે બહાર જવાનું હતું. ડ્રાઇવરે ગાડીમાં સામાન મૂકીને બધી તૈયારી કરી દીધી.      વિચરણમાં સાથે આવનાર પૂ. સંતો અને બે-ત્રણ...Read more »