“સ્વામી, ક્યાં જાવ છો ?” “મુનિબાપાની કથાનો લાભ લેવા જઉં છું.” “સ્વામી, એક સેવા હતી; કરશો ?” “શું સેવા છે કહો ને !” “લો, આટલા લાડવાનાં મૂઠિયાં ખાંડી નાખો.” એમ કહી...Read more »


ઈ.સ. 1975માં સાગરદાનભાઈ પોતાના મામાજી કવિ જબરદાનજીને ઘનશ્યામનગર મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીનો મહિમા કહી દર્શન કરવા લઈ ગયા. તેઓ મંદિરે આવ્યા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી કથા કરી રહ્યા...Read more »


સંવત 1866માં શ્રીહરિ કાળા તળાવ પધાર્યા હતા. બપોરે સંતોની સભામાં વાત કરતાં કહ્યું, “શાસ્ત્રકારોએ અત્યાર સુધી શાસ્ત્રોમાં નિયમો પાળવાનું ઘણું લખ્યું છે પરંતુ કોઈએ નિયમો પાળ્યા નથી...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી એક ઉછીના સંતને લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. બીજે દિવસે ગુરુદેવ પ.પૂ. બાપજીને બીજે ગામ જવાનું હતું. તેથી પ્રાત: ક્રિયાથી પરવારી, મહારાજના થાળ...Read more »


સાંજના 4:15નો સમય... વ્હાલા ગુરુજી મધ્યાહ્ન શયન કરી સ્નાન કરવા પધાર્યા. સ્નાન કર્યા પછી પૂ.સેવક સંત સેવા માટે હાજર થયા. તે સમયે એક અગત્યની સેવા માટે ગુરુજીએ પૂ.સેવક સંતને...Read more »


કારણ સત્સંગની ઇમારતના પાયામાં ગુરુદેવનાં અપાર બલિદાનો સમાયેલાં છે. વર્ષો પૂર્વે ગુરુદેવ પ.પૂ. બાપજી મોટા મંદિરેથી ઉછીના સાધુ લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. જોષીપુરા પહોંચી જોડેના સંતને કહ્યું,...Read more »


“આજે હું તાજું દૂધ લાવ્યો છું તો ઠાકોરજી માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” વિચરણ દરમ્યાન એક હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને આગ્રહ કર્યો. “રસોઈમાં સમય કાઢવો તે કરતાં...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સોરઠ વિચરણ માટે પધાર્યા. જોડે એક ઉછીના સંત તથા હેતવાળા હરિભક્તો હતા. તે સમયે વાહનોની પ્રતિકૂળતાને લીધે કેટલાક સ્થળે ચાલીને જવું પડતું. એક વખત...Read more »


સંવત 1865માં શ્રીહરિ કચ્છ વિચરણ કરી રહ્યા હતા ત્યારે શ્રીહરિનાં દર્શનાર્થે એક સંત મંડળ આવ્યું. સંતોએ પોતાના અતિ સ્નેહી એવા મહારાજના ચરણે કેરીની ભેટ ધરી. શ્રીહરિએ મંડળધારી સંતને...Read more »


એક દિવસ ઘાટલોડિયા મંદિરની પ્રાતઃસભા પતાવી ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પધાર્યા. ઉપર સંત આશ્રમમાં પોતાના આસને જતા હતા. ત્યાં એક ખૂણામાં એક કપડું જોયું ને તરત બોલ્યા, “આ...Read more »


સાધુને સાધુતા શીખી સંતતા પ્રાપ્ત કરવાની પાઠશાળા એટલે ગુરુદેવ પ.પૂ. બાપજી. ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનનો એક નાનકડો પ્રસંગ એવો નહિ હોય કે જેમાંથી સાધુતા શીખવા ના મળે... સરસપુર મંદિરેથી...Read more »


કોઈની પણ મહોબતમાં લેવાયા વિના ગુરુદેવ પ.પૂ. બાપજી હરહંમેશ પોતાની સાધુતામાં અડગ રહ્યા. વર્ષો પહેલાં આપણા ગુરુદેવ પ.પૂ. બાપજી એકાદશીને દિવસે માત્ર મગફળીના દાણાથી ચલાવી લેતા અને ઘણી...Read more »


એક દિવસ ગુરુદેવ પ.પૂ. બાપજી જમાડવા બેઠા હતા. તેમને માટે આજે ઘણા દિવસે પૂ. સંતો લાડુ બનાવીને લાવ્યા હતા. એટલે પત્તરમાં લાડુ પીરસ્યો. પ્રથમ તો તેમણે આનાકાની કરી,...Read more »


    તા. ૨૬-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સ્ટાફ સભામાં લાભ આપવા પધાર્યા હતા. બે-ત્રણ નવા હરિભક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાની સાથે લીધેલા.     સ્વામિનારાયણ...Read more »


સંતૂર ફાર્મમાં એસ.ટી.કે.ના મુક્તોની શિબિર ચાલુ હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગાર્ડનમાં એસ.ટી.કે.ના મુક્તોને કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરી સૌ...Read more »


ઈ.સ. 2013-14માં એસ.એમ.વી.એસ. સંસ્થાના વડીલ સંત પૂ. આનંદસ્વામીના અંતિમ મંદવાડના દિવસો હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો અને માતૃવાત્સલ્યતાનો સાગર. જેઓ પળે પળે સંસ્થાના એક એક...Read more »


સ્વામિનારાયણ ધામની દિવ્ય સંકલ્પ ભૂમિ ઉપર એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવમાં અસ્મિતાના દંદુભી નાદ વાગી રહ્યા હતા.          એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવ દરમ્યાન તા. ૨૪-૧૨-૨૦૧૨ના રોજ ‘સત્પુરુષ દિન’ ઊજવાઈ...Read more »


‘પરમાર્થી સ્વરૂપ’ અન્યની ચિંતા કરે તે જ સાધુ. ‘વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એટલે જ કરુણાનો મહાસાગર’ તા. ૭-૬-૨૦૧૩ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ વિચરણ માટે પધાર્યા હતા. વિચરણમાં કેટલાક...Read more »


૧૨ ઑક્ટોબર, ૨૦૧૩   સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની દિવ્ય ભૂમિ પર... AYPના મુક્તોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પોતાનો દિવ્ય પ્રવાહ રેલાવી મૂર્તિરસમાં સ્નાન કરાવતા હતા. અચાનક સભાહોલના હેલોઝન તથા સ્પીકર બંધ...Read more »