“સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી આપણા રોમેરોમમાં હોવી જોઈએ તો આપણે મહારાજ, બાપા, બાપજીનો યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બસ, આ કારણ સત્સંગ માટે Do...Read more »


     એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજ્યા હતા. સભાનો સમય થતા સર્વે સંતો-હરિભક્તો લીંબતરુ નીચે બેઠા. શ્રીહરિ ઢોલિયા પર બિરાજ્યા.      આજે શ્રીહરિને સભામાં મહાત્મ્યની વાતો...Read more »


     એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના આસને બેઠા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી વચનામૃતની પારાયણ કરતા હતા. તેવામાં એક સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવીને...Read more »


     તા. ૧૬-૯-૧૭ ને શનિવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સંકલ્પ સભામાં પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રીની વાતોનો સંદર્ભ લઈ ભાગ-1ની 35મી વાત મુજબ કઠિયારા ભક્તના જીવનની નીતિમત્તા પર...Read more »


     એક વખત અર્ધરાત્રિએ શ્રીહરિ અક્ષરઓરડીએ પોઢ્યા હતા. અચાનક જાગ્રત થઈ બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું. બ્રહ્મચારીએ ગંગામાનો ઠુમરો આપી જમાડ્યા.      શ્રીહરિએ વધેલો પ્રસાદીનો ઠુમરો વિદ્યાર્થી...Read more »


     ઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.      અન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી...Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.    ...Read more »


     “દાદા અમને વિચાર આવે છે કે, અમે તારા ઘરે રહીએ છીએ એટલે જ તારે આ બધી ઉપાધિઓ આવે છે. અને અનેક કષ્ટો અને દુઃખ સહન...Read more »


     “આપણે દર્શને જઈશું ત્યારે વાહવાહ થશે, પ્રશંસાના પુષ્પો વેરાશે અને મારી પર મોટા ગુરુજી રાજીપો દર્શાવશે.”      એક સંગીતકાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા ત્યારે...Read more »


     “બાપજી, આપ ખુરશી પર બિરાજો ને !” પૂ. સેવક સંતે કોથળા પર બિરાજી અનાજ સાફ કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.      “કેમ ખુરશી પર...Read more »


     “વ્હાલા મુને વશ કીધી વૃષરાજ, વ્હાલપ તારા વ્હાલમાં રે લોલ...”      સદ્. મુનિસ્વામી સાથે સંતો-ભક્તો ચેષ્ટા બોલતા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામી સાથે...Read more »


     ગુરુવર્ય પ.પૂ. બાપજી એક રાત્રે ઠાકોરજી જમાડવા બિરાજ્યા, જમાડવાનું શરૂ કર્યું એટલે તેઓને જમાડવામાં તીખા અને મોળા એમ બે ઢોકળા મૂક્યા.      તેઓ બંને ઢોકળા...Read more »


     જ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત...Read more »


     “સંતો, આપણે જલદીથી ફ્લાઇટમાં બેસી જઈએ.”      સંતો-હરિભક્તોએ આ વાત સ્વીકારી એટલે તેઓ ફરી બોલ્યા :      “સંતો, આ હરિભક્તો કેવા મહિમાથી રાત-દિવસ જોયા વિના...Read more »


     મોડી રાત્રે પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી પોઠાડવા પધાર્યા.     “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી માટે દયાળુ, તબીબ (ડૉક્ટર)ની સલાહ મુજબ આપ દવા લઈ લો તો...”...Read more »


ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આફ્રિકા ઍરપૉર્ટના exit ગેટ પરથી પધાર્યા; ત્યાં હરિભક્તો નીતરતાં નયણે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને વીંટળાઈ ગયા. બીજી તરફ ઍરપૉર્ટના ઑફિસરો પણ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કૃપાશિષથી ભીંજાવા માટે દર્શન શ્રેણીમાં...Read more »


  સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભા બાદ પ્રાર્થના મંદિરથી સંત આશ્રમમાં પધાર્યા. ત્યારે એક સાધકમુક્ત ચરણરજની સેવા કરતા હતા. "લાવો...” એમ કહી સાધકમુક્તના હાથમાંથી સાવરણી લઈને પ.પૂ. સ્વામીશ્રી ચરણરજની...Read more »


બપોરનો સમય હતો. સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ઘઉંના કટ્ટા ઉતર્યા હતા. સર્વે સંતો, પાર્ષદો, સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા. પ.પૂ. સ્વામીશ્રી મધ્યાહ્ ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ કોઠારમાં...Read more »


ગુરુવર્ય પ.પૂ.બાપજી થોડા સમય પહેલાં રોજ રાત્રે ચોખાના લોટનું ખીચું જ ગ્રહણ કરતા. પૂ. સંતોએ ઠાકોરજીના થાળમાં ઈડલી બનાવી હતી. રાત્રિનો જમાડવાનો સમય થયો. ગુરુવર્ય પ.પૂ.બાપજી જમાડવા બિરાજ્યા ત્યારે પૂ....Read more »


“સ્વામી, રસોઈ ગરમ કરવી છે ?” “પણ બાપજીનું પત્તર મુકાઈ ગયું છે અને હવે રસોઈ ગરમ કરીશું ?” “પણ સ્વામી, આ શિયાળાની ઠંડીને કારણે રસોઈ સાવ ઠંડી થઈ ગઈ...Read more »