તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ગુરુજી વહેલી સવારે વિચરણમાં પધારવાના હતા. સવારે મંગળા આરતી વખતે સંતો-હરિભક્તોએ લાભ લીધો. શ્લોકગાન દરમ્યાન પૂ. સંતો મહારાજની આગળ દંડવત કરી રહ્યા...Read more »


તા. ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન કરવામાં આવેલું. ગુરુજીને પધરામણીમાં પધારવા માટે થોડો સમય બાકી હતો. તે સમય દરમ્યાન...Read more »


તા. ૨-૧૨-૨૦૧૯ ને સોમવારના રોજ ઉના ખાતે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન થયેલું. પધરામણી બાદ મહાપૂજા અને રસોઈનો પ્રોગ્રામ ગોઠવાયેલો. ગુરુજીના જીવનમાં પળે પળે...Read more »


તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે ગુરુજી સત્સંગ વિચરણ કરી રહ્યા હતા. તે સમયે સાથે રહેલા સેવક સંત પર સંતો-હરિભક્તોના ફોન આવતા અને તેઓ ફોન રિસીવ...Read more »


તા. ૪-૧૧-૨૦૧૩ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બેસતા વર્ષના દિને એસ.એમ.વી.એસ.ના જુદા જુદા મંદિરમાં અન્નકૂટ આરતીનો લાભ આપવા પધારવાના હતા. સૌપ્રથમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે મંગળા આરતીનો...Read more »


“પરમાર્થ અર્થે આવિયા, નિજસ્વાર્થ નહિ લવલેશ...” એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એસ.ટી.કે.ના મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભાખંડમાં પ્રવેશી ઠાકોરજીને બે દંડવત કર્યા. સર્વે મુક્તોની સમક્ષ નીચા નમી...Read more »


“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...” શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો. ગુરુવર્ય...Read more »


“તમે ગામમાં જાઓ તો દેવશંકર ને કૃષ્ણજીને કહેજો કે તમારાં વ્હાલાં સગાં આવ્યાં છે તે તળાવની પાળે તમારી રાહ જોઈને બેઠા છે.” દેવશંકર ને કૃષ્ણજીને આ ખબર...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રમાં છેલ્લા અઢી વર્ષથી સમર્પિત મુક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્યાગીજીવનના મૂલ્યો શીખી રહ્યા હતા. સંત ઘડવૈયા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત...Read more »


એક સેન્ટરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધનુર્માસની ધૂનમાં લાભ આપવા પધાર્યા હતા. સંતો-હરિભક્તો ધનુર્માસની ધૂનમાં જોડાયા હતા. સાથે સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ મૂર્તિમાં નિમગ્ન થઈને બિરાજ્યા...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે માતૃવાત્સલ્યતાનો મહાસાગર. એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ (ગોધર) ખાતે વિચરણમાં પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સભામંડપમાં સૌને લાભ...Read more »


તા. ૧૮-૦૭-૨૦૧૩ના રોજ નકોરડી એકાદશીનો દિવસ હતો. એસ.ટી.કે.ના બધા મુક્તોએ નકોરડી એકાદશી કરી હતી. આ સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હોવા છતાં બધા મુક્તોને દર્શન આપવા માટે સંતશયન...Read more »


ઈ.સ. ૨૦૦૩ની સાલ હતી. એક દિવસ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ કેમ્પસમાં તોફાન-મસ્તીએ ચડેલા ૭-૮ વિદ્યાર્થીઓને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેઓના હિતાર્થે ઠપકાના બે શબ્દો કહ્યા,“બાળમુક્તો, મહારાજના વ્હાલા થવું હોય તો...Read more »


શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સંતઆશ્રમમાંથી બાપાશ્રી આવાસમાં AYP કેમ્પમાં લાભ આપવા પધારતા હતા. એવામાં ગુરુજી એકાએક હસ્ત જોડી ઊભા રહ્યા....Read more »


બરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ હતું. પધરામણી દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક હરિભક્તના ઘરે પધાર્યા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ દુર્બળ જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમે શું...Read more »


૧૨ ઑક્ટોબર, ૨૦૧૩   સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની દિવ્ય ભૂમિ પર... AYPના મુક્તોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પોતાનો દિવ્ય પ્રવાહ રેલાવી મૂર્તિરસમાં સ્નાન કરાવતા હતા. અચાનક સભાહોલના હેલોઝન તથા સ્પીકર બંધ...Read more »


દિવ્ય સત્પુરુષોનું જીવનદર્શન એ સાધનિકને દરેક પાઠ શીખવતી મહાશાળા સમાન છે. એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાધનિકને શીખવવા પોતાના વાર્ષિક આયોજનમાં એક મહિનો અચૂક એકાંત માટે ફાળવે. એકાંતમાં...Read more »


‘પરમાર્થી સ્વરૂપ’ અન્યની ચિંતા કરે તે જ સાધુ. ‘વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એટલે જ કરુણાનો મહાસાગર’ તા. ૭-૬-૨૦૧૩ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ વિચરણ માટે પધાર્યા હતા. વિચરણમાં કેટલાક...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર રુચિ જણાવતા હોય છે કે, જેનામાં પાંચ ગુણ હોય તેને અમારી જોડે રાખવા બહુ ગમે. તેમાંનો એક ગુણ છે : ચોખ્ખાઈ. ગાંધીનગર સ્વામિનારાયણ ધામ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે કથાવાર્તાનું સદાવ્રત.  કથાવાર્તા વિના તેમને ઘડીએ ન ચાલે. તેઓ રોજ જુદા-જુદા વારે અલગ અલગ સેન્ટરમાં લાભ આપવા માટે પધારતા.  તા. ૨૬-૧૨-૨૦૧૩ ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ...Read more »