ઈ.સ. ૨૦૧૭માં પૂ. સંતો વિદેશ વિચરણમાં લંડન પધાર્યા હતા. ત્યાંના હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી માટે આફ્રિકન nuts મોકલાવ્યા હતા. પૂ. સંતોએ ઠાકોરજીને ધરાવી ગુરુજીને...Read more »


તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મોરબી ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. ત્યાં એક શાળામાં (ઓમ શાંતિ મેનેજમેન્ટ સ્કૂલ) બે દિવસની શિબિરનું આયોજન થયું હતું. ગુરુવર્ય...Read more »


તા. ૧૭-૨-૨૦૧૮ ને શનિવારના રોજ અમદાવાદ નિકોલ મંદિરના શિલાન્યાસનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામમાં ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત સારી ન હોવાથી તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બહારગામ વિચરણમાં હોવાથી...Read more »


તા. ૧-૨-૨૦૧૮ ને ગુરુવારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પૂનમ સમૈયામાં હરિભક્તોને લાભ આપી રહ્યા હતા. સભામાં ગુરુજી સૌ સંતો-હરિભક્તોને સાંખ્યજ્ઞાનની દૃઢતા કરાવતા હતા. તે વખતે વચનામૃતના રેફરન્સ...Read more »


તા. ૧૭-૧-૨૦૨૧ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રિ-મુમુક્ષુના મુક્તોને પ્રાત:સભામાં લાભ આપી રહ્યા હતા. આજ રોજ અવરભાવમાં ગુરુજીનું સ્વાસ્થ્ય સારું ન હતું. થોડી નાદુરસ્તી જણાતી હતી તેમ છતાં...Read more »


હજારો હરિભક્તોને સુખિયા કરવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૭-૧-૨૦૧૩ના રોજ ઝોળીસેવાના પર્વ નિમિત્તે ઘાટલોડિયા પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સભા પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા પૂજન માટે...Read more »


સમર્પિત તાલીમ કેન્દ્રના જીવનકાળ દરમ્યાન સમર્પિત મુક્તોને મળતો હોય છે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રસભીનો માતૃવાત્સલ્ય સ્નેહ.  જેનો સ્વાનુભવ વર્ણન કરતાં એક સમર્પિત તાલીમ કેન્દ્રના મુક્તે કહ્યું, “સેવક સમર્પિત...Read more »


ઈ.સ. ૨૦૧૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીના સંકલ્પે SMVS રજત જયંતી મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે તા. ૨-૧૨-૨૦૧૨ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય...Read more »


“ગુન... ગુન... ગુન...” “અરે, આ મચ્છરના ત્રાસથી તો કંટાળી ગયો છું. આજે આ પ્રશ્નનો નિકાલ લાવ્યે જ છૂટકો.” સ્વામિનારાયણ ધામ સંત આશ્રમના STK ફ્લોર પર બેઠેલા ભદ્રેશ મહારાજ...Read more »


તા. ૨૫-૧૨-૨૦૧૦ ને રવિવારના રોજ ગોધર પુન: મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરેલું. શોભાયાત્રા સંતરામપુર ચોકડીથી શરૂ થવાની હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી શોભાયાત્રાની તૈયારીનું નિરીક્ષણ કરવા પધાર્યા. તે...Read more »


“બાળમુક્તો, હવે ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તમે બધા શાલ-સ્વેટર ઓઢો છો ને ???” “હા, મહારાજ.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. ૨૦૧૦માં ડિસેમ્બર માસમાં સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાર્થના મંદિરમાં...Read more »


“દયાળુ, સેવકને પેન આપો ને.” “મહારાજ, આ સેવકની પેન લો ને, પ્રસાદીની થઈ જાય.” વાત એમ હતી કે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૭-૩-૨૦૧૮ના રોજ મોરબી ખાતે યુવકમુક્ત કાંતિભાઈને અંગત...Read more »


તા.૧૧, ૧૨, ૧૩ જૂન-૨૦૧૭ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ સૌરાષ્ટ્ર ખાતે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢઆ જિલ્લાઓમાં ગોઠવાયેલું હતું. અંતમાં જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દોઢ દિવસનો પ્રોગ્રામ ગોઠવાયેલો...Read more »


તા. ૨૫, ૨૬ જૂન-૨૦૧૭ એમ દોઢ દિવસ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ભાવનગર ખાતે વિચરણ ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ૨૫ તારીખે પધરામણી તથા સભાનું આયોજન હતું. પધરામણી પૂર્ણ થવામાં થોડું મોડું...Read more »


તા.૧૩, ૧૪-૬-૨૦૧૭ દરમ્યાન દોઢ દિવસનું જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. તા.૧૩મીએ રાત્રે જાહેરસભા પૂર્ણ થયા બાદ સત્સંગ કેન્દ્ર પર આવતાં રાત્રે ૧૦ વાગ્યા હતા. આપણા...Read more »


તા.૧૬-૪-૨૦૧૭ને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સિટીમાં શિબિરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પૂ.સંતોનો ઉતારો, રસોડું, શિબિર સ્થળ એ તમામ માટે એક સ્કૂલ પસંદ કરવામાં આવી હતી.જેમાં...Read more »


તા.૫-૪-૨૦૧૭ને હરિનવમીના દિવસે અમદાવાદ નરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણમાં પધાર્યા હતા. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ‘મુમુક્ષુતા વર્ષ’ ઉપક્રમે મહારાજમાં જોડાવા માટે ‘મંદિરે આવી ભગવાન ભજીએ’તે બાબતે વિશેષ રુચિ...Read more »


તા. ૨૪-૨-૨૦૧૭ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે AYP કેમ્પ હતો. પ્રથમ દિવસનું પ્રાતઃસેશન પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રી આવાસમાંથી સંત આશ્રમ તરફ ગાડીમાં બિરાજીને પધારતા...Read more »


તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સવારે ૧૦ વાગ્યે ગુરુકુલ તથા STKના મુક્તોનું ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હતું. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે બોર્ડના...Read more »


તા. ૮-૩-૨૦૧૭ને બુધવારે સાંજે ૪ વાગ્યે વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી ફોટોગ્રાફી કલેક્શન માટે પૂ.સંતોની ઘણી પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ધામ ખાતે પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો, એસ.ટી.કે.ના મુક્તો,...Read more »