ભેંસજાળમાં રાણા કાયાભાઈના બહેન સાંખ્યયોગી હતાં. તેમનો હાથ ભાંગી ગયો હતો. સંબંધીઓએ તેમને કહ્યું કે, “ચુડા ગામે હાથ ચડાવનારો માણસ સારો છે. તેની પાસે જઈએ.” “ભાઈ, હું સાંખ્યયોગી... Read More
ભેંસજાળમાં રાણા કાયાભાઈના બહેન સાંખ્યયોગી હતાં. તેમનો હાથ ભાંગી ગયો હતો. સંબંધીઓએ તેમને કહ્યું કે, “ચુડા ગામે હાથ ચડાવનારો માણસ સારો છે. તેની પાસે જઈએ.” “ભાઈ, હું સાંખ્યયોગી... Read More
દશેરાનો દિવસ હતો. નરોડા મંદિરનો પાટોત્સવ હતો. આ દિવસે ગુરુજીએ સંસ્થાના તમામ સંત મંડળને જલેબીની પ્રસાદી જમાડવાની આજ્ઞા કરી હતી. “આજે અમારા બધા જ સંતોને જલેબી જમાડવાની આજ્ઞા... Read More
તા. ૨૦-૧૦-૨૧ના રોજ ગુરુજી પૂનમિયા ભક્તોને કથાવાર્તા, દર્શન ને આશીર્વાદનો લાભ આપવા પધાર્યા. સભા દરમ્યાન પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વાંચવા માટે ચશ્માં કાઢીને પહેર્યાં પણ તે તરત... Read More
દશેરાનો દિવસ હતો. નરોડા મંદિરનો પાટોત્સવ હતો. આ દિવસે ગુરુજીએ સંસ્થાના તમામ સંત મંડળને જલેબીની પ્રસાદી જમાડવાની આજ્ઞા કરી હતી. “આજે અમારા બધા જ સંતોને જલેબી જમાડવાની આજ્ઞા... Read More
એક દિવસ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલના બાળમુક્તોને લાભ આપી સુખિયા કરવા પધાર્યા. વ્હાલા ગુરુજીનાં દર્શન થતાં જ સર્વે બાળમુક્તોના હૈયે આનંદની હેલી વહેવા માંડી. ગુરુજીએ બાળમુક્તોને... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukta