તા. ૦૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને મધ્યાહ્ન સેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી લાભ આપી રહ્યા હતા. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જે વચનામૃત માંથી લાભ આપી રહ્યા હતા...Read more »


સ્વામિનારાયણ ધામની દિવ્ય સંકલ્પ ભૂમિ ઉપર એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવમાં અસ્મિતાના દંદુભી નાદ વાગી રહ્યા હતા.          એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવ દરમ્યાન તા. ૨૪-૧૨-૨૦૧૨ના રોજ ‘સત્પુરુષ દિન’ ઊજવાઈ...Read more »


                  તા. ૨૦-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સંત તાલીમ કેન્દ્રમાં સમર્પિત મુક્તોને લાભ આપી રહ્યા હતા.          “મુક્તો, આજે ગઢડા છેલ્લાનું ૧૯મું વચનામૃત લઈએ. સાધુ...Read more »


                            તા. ૨-૮-૨૦૧૩ને શુક્રવારનો દિવસ હતો.           આ દિને ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં અમૃતવાણીનો લાભ આપી સૌને ખૂબ સુખિયા કરી ગુરુકુલ બિલ્ડિંગમાં પધાર્યા હતા....Read more »


    તા. ૨૬-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સ્ટાફ સભામાં લાભ આપવા પધાર્યા હતા. બે-ત્રણ નવા હરિભક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાની સાથે લીધેલા.     સ્વામિનારાયણ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે મોટા મંદિરે બિરાજતા ત્યારે એક વાર હેતવાળા હરિભક્ત જશુભાઈ ભાવસાર ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવેલા. તે વેળા જ્યોતિન્દ્રભાઈ આદેશરા ત્યાં હાજર હતા.  જશુભાઈએ ગુરુદેવ...Read more »


એક દિવસ ગુરુદેવ પ.પૂ. બાપજી જમાડવા બેઠા હતા. તેમને માટે આજે ઘણા દિવસે પૂ. સંતો લાડુ બનાવીને લાવ્યા હતા. એટલે પત્તરમાં લાડુ પીરસ્યો. પ્રથમ તો તેમણે આનાકાની કરી,...Read more »


કોઈની પણ મહોબતમાં લેવાયા વિના ગુરુદેવ પ.પૂ. બાપજી હરહંમેશ પોતાની સાધુતામાં અડગ રહ્યા. વર્ષો પહેલાં આપણા ગુરુદેવ પ.પૂ. બાપજી એકાદશીને દિવસે માત્ર મગફળીના દાણાથી ચલાવી લેતા અને ઘણી...Read more »


સાધુને સાધુતા શીખી સંતતા પ્રાપ્ત કરવાની પાઠશાળા એટલે ગુરુદેવ પ.પૂ. બાપજી. ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનનો એક નાનકડો પ્રસંગ એવો નહિ હોય કે જેમાંથી સાધુતા શીખવા ના મળે... સરસપુર મંદિરેથી...Read more »


એક દિવસ ઘાટલોડિયા મંદિરની પ્રાતઃસભા પતાવી ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પધાર્યા. ઉપર સંત આશ્રમમાં પોતાના આસને જતા હતા. ત્યાં એક ખૂણામાં એક કપડું જોયું ને તરત બોલ્યા, “આ...Read more »


સંપ્રદાયના એક મંદિરે આપણા હરિભક્ત પરિવાર સહિત દર્શન કરવા ગયા હતા. ત્યાં એક મોટેરા સંત હતા; તેમને દંડવત-દર્શન કરીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ સંત બહુ વિનયી અને...Read more »


ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે સદ્. મુનિસ્વામીનો સમાગમ કરવા જતા ત્યારે “સ્વામી, અહીં આવો. એક સેવા છે.” હાથનો ઇશારો કરી સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીને ઈર્ષ્યાને લીધે ભંડારમાં બોલાવતા. એટલે...Read more »


“હે મહારાજ ! આજે જે કોઈ આપનાં દર્શન કરે, વાત સાંભળે, પ્રસાદી જમે, અરે ! કોઈ મંદિરના પરિસરમાં આવે તેનો પણ છેલ્લો જન્મ કરજો.” ડભોલી (સુરત) મંદિર ખાતે...Read more »


“દયાળુ, અમારે મૂળી સમૈયામાં જવું છે તો ટિકિટ કઢાવી આપશો ?” “જો સ્વામી મૂળી સમૈયામાં જવું હોય તો જાવ, સભામાં પાંચ-સાત હરિભક્તો જોડેથી થોડા પૈસા માગી લો તોય...Read more »


ઈ.સ. 1996માં સૌપ્રથમ વખત ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પાંચ પૂ. સંતો અને સાત હરિભક્તો અમેરિકાના વિઝા લેવા માટે મુંબઈ એમ્બેસીમાં પધાર્યા. વિઝા કાઉન્ટરમાં ઑફિસર તથા...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સોરઠ વિચરણ માટે પધાર્યા. જોડે એક ઉછીના સંત તથા હેતવાળા હરિભક્તો હતા. તે સમયે વાહનોની પ્રતિકૂળતાને લીધે કેટલાક સ્થળે ચાલીને જવું પડતું. એક વખત...Read more »


“આજે હું તાજું દૂધ લાવ્યો છું તો ઠાકોરજી માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” વિચરણ દરમ્યાન એક હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને આગ્રહ કર્યો. “રસોઈમાં સમય કાઢવો તે કરતાં...Read more »


કારણ સત્સંગની ઇમારતના પાયામાં ગુરુદેવનાં અપાર બલિદાનો સમાયેલાં છે. વર્ષો પૂર્વે ગુરુદેવ પ.પૂ. બાપજી મોટા મંદિરેથી ઉછીના સાધુ લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. જોષીપુરા પહોંચી જોડેના સંતને કહ્યું,...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી એક ઉછીના સંતને લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. બીજે દિવસે ગુરુદેવ પ.પૂ. બાપજીને બીજે ગામ જવાનું હતું. તેથી પ્રાત: ક્રિયાથી પરવારી, મહારાજના થાળ...Read more »