તા.૧૯-૭-૨૦૧૮ ને ગુરુવારના રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ સંતો-હરિભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપવા આસનેથી બહાર પધાર્યા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા માટે અમદાવાદનાં બે...Read more »


ઈ.સ. ૨૦૦૦માં એક વખત ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુદેવ પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »


     તા.૨૫-૭-૨૦૧૮ ને બુધવારના રોજ સાંજે ઠાકોરજીની સંધ્યા આરતી પૂર્ણ કરીને સેવક સંત ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસને આવ્યા.      સેવક સંત આરતી પછીના અષ્ટક-પદો બોલતા હતા.ગુરુવર્ય પ.પૂ....Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે તા.૧૯/૭/૧૮ ને ગુરુવારના રોજ સાંજના સમયે આસને બિરાજ્યા હતા.      તે સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજી SMVS સંસ્થાનના મેગેઝિન‘ઘનશ્યામ’અંકનું વાંચન...Read more »


      વર્ષ ૨૦૧૬માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અમેરિકા ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.      ગુરુવર્ય પ.પૂ.બાપજીને તે દરમ્યાન અમેરિકા ન્યૂજર્સી સુધી ફ્લાઇટમાં સતત ૨૦ કલાકની મુસાફરી...Read more »


‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે. આ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા નિમિત્તે વાસણા-અમદાવાદ ખાતે તા. ૨૨-૭-૨૦૧૮ ને રવિવારના...Read more »


     તા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે...Read more »


“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે.....      હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે...Read more »


     “ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.”  ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું.  ...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી પૂ. સંતોને નાની નાની બાબતોમાં રોકટોક કરીને તેમનું અવરભાવ-પરભાવનું ઘડતર કરતા હોય છે. અને ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘડતર કરે એવું પૂ.સંતો કાયમ...Read more »


     SMVS સંસ્થાના મુખ્ય મંદિર કહેતાં વાસણા ખાતે હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં છ સાધકમુક્તોને તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ પ્રાતઃ...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી નિત્યક્રમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૮ ને શનિવારના રોજ સાંજે વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા પધાર્યા.      વાસણા ખાતે કોઠારની સેવામાં રહેલા શ્રીજીઅવતાર(હરીભક્ત) રોજ સાંજે ગુરુવર્ય...Read more »


     તા.૩-૭-૨૦૧૮ ને મંગળવારના રોજ વાસણા ખાતે સાંજે ૪ વાગ્યે પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે સંતરાનું જ્યૂસ તથા લીંબુનું પાણી બનાવ્યું હતું.      સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજી...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે,‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે.’એ સંકલ્પને સાકાર કરવા માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વિદેશ વિચરણ અર્થે પધાર્યા હતા.      વિદેશ વિચરણ પૂર્ણ કરી...Read more »


     ઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો.      “ઊર્વિલ છે આ...?” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીના પરમ કૃપાપાત્ર શ્રી જશુભાઈ ભાવસાર પરિવારની આ વાત છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી દૂબળી હતી. ઈ.સ.1990માં એક વાર વાસણા મંદિરે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને...Read more »


ઈ.સ. 2000માં એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »


     ઈ.સ.૨૦૧૮,ફેબ્રુઆરીમાં એક સમય ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના આસને બિરાજ્યા  હતા ત્યાં દર્શન કરવા પૂ. નિર્ગુણસ્વામી આવ્યા.      તેઓ દંડવત-દર્શન કરી ગુરુવર્ય પ.પૂ.બાપજીની નિકટ ગયા.      ગુરુવર્ય...Read more »


    તા.૧૨-૨-૨૦૧૮ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એમના આસને સેવક સંતને કહ્યું,     “સ્વામી, અમને શ્રીજીમહારાજ પાસે લઈ જશો...? અમારે પ્રાર્થના કરવી છે...”     “હા દયાળુ, આવ્યો...” સેવક...Read more »


     ઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા.      આ વિચરણ દરમ્યાન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે...Read more »