તા. ૨૭-૧૦-૨૦૧૩ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મોરબી ખાતે શિબિરમાં લાભ આપવા પધાર્યા હતા. સભાનો સમય સવારે દસથી બપોરના એક વાગ્યા સુધીનો હતો. સમયપાલક ગુરુદેવ પ.પૂ....Read more »


ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા પૂ.સંતોને સંકલ્પ જણાવતા કે, “અમારે યુવકમુક્તોને અમારા જેવા સિદ્ધાંતવાદી કરવા છે. તમામ સેન્ટરમાંથી આગ્રહી યુવકોને બોલાવી તેમને ખૂબ બળિયા કરવા છે.” મહારાજનું-બાપાનું જ્ઞાન જીવમાં...Read more »


મોટા મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર આવતા. ગુરુદેવ...Read more »


તા.૧૫-૬-૨૦૧૭ને ગુરુવારના રોજ સવારે ગુરુદેવ પ.પૂ.બાપજીની તબિયત નાદુરસ્ત હતી.(તા.૯-૬-૨૦૧૭ને પૂનમ બાદ વિશેષ અશક્તિ તથા તબિયત નાદુરસ્ત હતી.) આજે સવારે ૧૦ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજીની સારવાર માટે ડૉ.મહર્ષિભાઈ આવ્યા...Read more »


ગુરુદેવ પ.પૂ.બાપજી ૨૦૧૭ના ફેબ્રુઆરી માસમાં ભાવનગર પધાર્યા હતા. મંદિરનું કામકાજ ચાલુ હતું. ટૂંક સમયમાં મૂર્તિપ્રતિષ્ઠા આવી રહી હતી. ગુરુદેવ પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ આપી સૌને સુખિયા કરી...Read more »


વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી દર શુક્રવારે હરિભક્તોને સાંજે ૫થી ૬ વાસણા ખાતે દર્શનનો લાભ આપતા. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીમુક્તોની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજીનાં દર્શન-આશીર્વાદનો...Read more »


૧૫-૩-૨૦૧૭ ને બુધવારે ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.ની સભામાં પૂ.સંતો તથા એસ.ટી.કે.ના મુક્તોને એક પ્રશ્ન પૂછેલો તેના ઉત્તર માટે વારાફરતી બધાને ઊભા કરતા હતા. ગુરુદેવ પ.પૂ.બાપજીએ...Read more »


તા.૧૫-૩-૨૦૧૭ને બુધવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી બપોરે ૩:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.માં લાભ આપવા માટે પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. પ.પૂ.બાપજીએ આસન પર બિરાજી તરત રાજી થકા જણાવ્યું...Read more »


તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સાંજે ૪ વાગ્યે ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ પર પધાર્યા હતા. કલેક્શન દરમ્યાન વારંવાર તેઓ રુચિ જણાવતા કે, “આ...Read more »


તા. ૧૯-૪-૨૦૧૭ને બુધવારના રોજ વાસણા ખાતે સાંજે પૂ.સંતો ગુરુદેવ પ.પૂ.બાપજીને સંતઆશ્રમના હોલમાં વ્હિલચેરમાં વિહાર કરાવતા હતા. બીજી બાજુ પૂ.સંતો રસોડામાં રસોઈ કરતા હતા. તે વખતે કોઈ હરિભક્તને ઇમરજન્સી...Read more »


તા.૮-૪-૨૦૧૭ને શનિવારના રોજ સવારે ૮ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજી વડોદરા ખાતે પ્રાત:સભામાં લાભ આપતા હતા. તે દરમ્યાન પંખો ચાલુ હોવાના કારણે પંખાના પવનથી વચનામૃતનું પાનું ફરી ગયું. પછી...Read more »


તા.૭-૪-૨૦૧૭ને શુક્રવારના રોજ એકાદશી ઉપવાસ હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજીને અવરભાવમાં સારું નહોતું.રાત્રે ૮ વાગ્યે ચેષ્ટા વખતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો ફોન આવ્યો. એટલે પૂ. સંતો બાપજીની તબિયત બાબતે...Read more »


ઈ.સ. ૧૯૯૮ની સાલમાં એસ.એમ.વી.એસ. સમાજના એક અગ્રેસર હરિભક્ત રાજુભાઈ સોનીનો આ પ્રસંગ છે. રાજુભાઈ સોનીને એકવાર રાત્રે છાતીમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને એજ સમયમાં મહારાજનાં દિવ્ય તેજોમય...Read more »


“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે.” વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં સામેથી વાસણા વિસ્તારમાં અબજીબાપાનગરમાં તમામ હરિભક્તોને ત્યાં પધરામણી કરવાનું કહ્યું. અબજીબાપાનગરમાં બે ફ્લેટ તથા...Read more »


ઈ.સ. ૨૦૦૧માં સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી નગરયાત્રાનું આયોજન કર્યું હતું. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી પણ દર્શન-આશીર્વાદ આપવા ઘાટલોડિયા વિસ્તારની નગરયાત્રામાં પધાર્યા હતા. ઘાટલોડિયાના...Read more »


એક વખત મોડાસા ખાતે એક હરિભક્તના ઘરે પધરામણી હતી. તે હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે ફોટા પડાવવા માટે પ્રાર્થના કરી. સાથે રહેલા સંતોએ ગુરુદેવ પ.પૂ. બાપજીની આસપાસ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી દરરોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઊઠી જાય. પછી તેઓ પ્રાર્થના તથા ધ્યાન કરે. નિત્ય એક કલાક સુધી બે હાથ જોડી મહારાજને ખૂબ પ્રાર્થના કરે....Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સાધુતાની સાક્ષાત્ મૂર્તિ. સાધુતાના મૂલ્યોનું નિરંતર જતન એમના અવરભાવના જીવનમાં ક્ષણે ક્ષણે અનુભવાય.  એક વખત સેવક સંતના ગાતડિયાને રફૂ કરાવેલું હતું.  ગાતડિયા પર ગુરુદેવ પ.પૂ....Read more »


એક યુવક સ્વામિનારાયણ ધામ ખાતે થતી શુક્રવારની ગુરુદેવ પ.પૂ. બાપજીની સભામાં લાભ લેવા આવતો. આ યુવક સાવ નવો. એને સત્સંગનું પૂરેપૂરું જ્ઞાન પણ નહીં. છતાં તે ગુરુદેવ...Read more »


રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં...Read more »