આશરે ૪૦ વર્ષ પહેલાંની વાત છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠની પંચતીર્થી કરવા ગયા હતા. પંચતીર્થી દરમ્યાન ધોરાજી પધાર્યા. ગામના હરિમંદિરમાં રાત્રિ નિવાસ હતો.શિયાળાની કડકડતી ઠંડી હતી, હરિભક્તોમાં સાગરદાનભાઈ સાથે હતા. ઠંડી...Read more »
વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વડોદરા મંદિરે પધાર્યા હતા.દિવસ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કથાવાર્તાનો અખાડો ચલાવ્યો હતો. તેનાથી હરિભક્તો ખૂબ બળિયા થયા હતા. રાત્રિનો સમય થયો. પૂ. સંતોએ...Read more »
ઈ.સ. ૨૦૧૭ માર્ચમાં વાસણા મંદિર ખાતે એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી સેવા માટે ડોરબેલ વાગ્યો. બંને સેવક સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એકસાથે પ્રવેશ્યા. “દયાળુ, મહારાજ... શું સેવા...Read more »
તા. ૯/૪/૨૦૦૭ ને સોમવારે ઘનશ્યામનગર મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાટોત્સવ પ્રસંગે સૌને સુખિયા કરવા પધાર્યા હતા. સભાની પૂર્ણાહુતિ સમયે જાહેરાત થઈ. “એક્યુપ્રેશરના ડૉક્ટર દ્વારા વિના મૂલ્યે...Read more »
ઈ.સ. ૨૦૧૩માં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી મોરબી સત્સંગ અર્થે પધાર્યા હતા. સાંજનો સભાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. સાંજે રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાના હતા...Read more »
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે એક વાર ગુરુવર્ય પ.પૂ.બાપજી સંત આશ્રમના કોઠારમાં પધાર્યા. ત્યાં કોથળા પર બેસી ઘઉં સાફ કરવા મંડ્યા. સાધકમુક્તોને ઘઉં સાફ કરવાનો સમય થતા તે કોઠારમાં...Read more »
અમદાવાદ, વાસણા વિસ્તારમાં એક હરિભક્તના ઘરે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા પૂ. સંતોની રસોઈ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણીએ પધાર્યા. ઠાકોરજીની આરતી થઈ. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ.બાપજી દરેક રૂમમાં જળ છાંટી રસોડામાં...Read more »
એક વખત અમદાવાદના કલેક્ટરના દીકરા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર પણ હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને દર્શન આપવા પધાર્યા. સેવક સંતે તેમનો પરિચય આપ્યો ત્યાં ગુરુવર્ય...Read more »
વાસણા સંત આશ્રમ, મૂર્તિધામ હૉલ કે મંદિરમાં ઘણી વાર સેવામાં રહેલા હરિભક્તો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી એમને બોલાવે : “કેમ તમે લાઇટ-પંખો બંધ કરવાનું...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજીની સેવામાં રહેલ સેવક સંત અંગત સેવાકીય વ્યવહાર કરતા હોય ત્યારે તેમના બોલવામાં અંગ્રેજી શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય. “સ્વામી, તમે જેવું અંગ્રેજી બોલો છો તેવું અમને...Read more »
એક વખત હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી અને અન્ય સંતો-હરિભક્તો એક હરિભક્તના પ્રિન્ટિંગ ઑફસેટના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. પ્રેસવાળા હરિભક્તે કેટલીક નવી ટેક્નોલોજીવાળું ફોર...Read more »
એક વખત કોઈ પ્રસંગપાત્ત પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને જમાડવા, રાજી કરવા ગાજરનો હલવો બનાવ્યો હતો. પૂ.સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાહજિક વૃત્તિથી પરિચિત જ હતા : ‘બાપજી જે ન જમાડ્યું હોય...Read more »
તા. 17-1-18 ને પ્રાત:કાળનો સમય. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સેવક સંત બાજુના રૂમમાં કોઈ સેવા કરતા હતા. એવા સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસનેથી કીર્તનગાનનો અવાજ આવતો હતો. “હરિવર હીરલો રે, હીરલો લાધ્યો...Read more »
“સ્વામી, રસોઈ ગરમ કરવી છે ?” “પણ બાપજીનું પત્તર મુકાઈ ગયું છે અને હવે રસોઈ ગરમ કરીશું ?” “પણ સ્વામી, આ શિયાળાની ઠંડીને કારણે રસોઈ સાવ ઠંડી થઈ ગઈ...Read more »
એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધારતા હતા. ગાડીમાં બેસતાની સાથે જ, “સ્વામી, માળા લીધી ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહજતાથી પૂછ્યું. “ના બાપજી, એ તો ભૂલી જ ગયો.” “માળા એટલે 108 ભડાકાવાળી બંદૂક....Read more »
એક વખત બે-ચાર સંતો તથા STKના મુક્તો ભેગા બેસી વચનામૃત ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાંથી જઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી માત્ર તેમને...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજી થોડા સમય પહેલાં રોજ રાત્રે ચોખાના લોટનું ખીચું જ ગ્રહણ કરતા. પૂ. સંતોએ ઠાકોરજીના થાળમાં ઈડલી બનાવી હતી. રાત્રિનો જમાડવાનો સમય થયો. ગુરુવર્ય પ.પૂ.બાપજી જમાડવા બિરાજ્યા ત્યારે પૂ....Read more »
તા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો. સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો. શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા...Read more »
“અહો ! કેવી સાચી સાધુતા, મહારાજને રાજી કરવા જેમને જરૂર નથી છતાં કેવું તપ કરે છે !!” ધોલેરા પંચતીર્થી વખતે ગુરુવર્ય પ.પૂ બાપજીને ઠંડાગાર જેવા પાણીમાં સ્નાન કરતાં...Read more »
જ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત...Read more »