ગુરુવર્ય પ.પૂ.બાપજીની સેવામાં રહેલ સેવક સંત અંગત સેવાકીય વ્યવહાર કરતા હોય ત્યારે તેમના બોલવામાં અંગ્રેજી શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય. “સ્વામી, તમે જેવું અંગ્રેજી બોલો છો તેવું અમને...Read more »


એક વખત હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી અને અન્ય સંતો-હરિભક્તો એક હરિભક્તના પ્રિન્ટિંગ ઑફસેટના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. પ્રેસવાળા હરિભક્તે કેટલીક નવી ટેક્નોલોજીવાળું ફોર...Read more »


એક વખત કોઈ પ્રસંગપાત્ત પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને જમાડવા, રાજી કરવા ગાજરનો હલવો બનાવ્યો હતો. પૂ.સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાહજિક વૃત્તિથી પરિચિત જ હતા : ‘બાપજી જે ન જમાડ્યું હોય...Read more »


તા. 17-1-18 ને પ્રાત:કાળનો સમય. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સેવક સંત બાજુના રૂમમાં કોઈ સેવા કરતા હતા. એવા સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસનેથી કીર્તનગાનનો અવાજ આવતો હતો. “હરિવર હીરલો રે, હીરલો લાધ્યો...Read more »


“સ્વામી, રસોઈ ગરમ કરવી છે ?” “પણ બાપજીનું પત્તર મુકાઈ ગયું છે અને હવે રસોઈ ગરમ કરીશું ?” “પણ સ્વામી, આ શિયાળાની ઠંડીને કારણે રસોઈ સાવ ઠંડી થઈ ગઈ...Read more »


એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધારતા હતા. ગાડીમાં બેસતાની સાથે જ, “સ્વામી, માળા લીધી ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહજતાથી પૂછ્યું. “ના બાપજી, એ તો ભૂલી જ ગયો.” “માળા એટલે 108 ભડાકાવાળી બંદૂક....Read more »


એક વખત બે-ચાર સંતો તથા STKના મુક્તો ભેગા બેસી વચનામૃત ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાંથી જઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી માત્ર તેમને...Read more »


ગુરુવર્ય પ.પૂ.બાપજી થોડા સમય પહેલાં રોજ રાત્રે ચોખાના લોટનું ખીચું જ ગ્રહણ કરતા. પૂ. સંતોએ ઠાકોરજીના થાળમાં ઈડલી બનાવી હતી. રાત્રિનો જમાડવાનો સમય થયો. ગુરુવર્ય પ.પૂ.બાપજી જમાડવા બિરાજ્યા ત્યારે પૂ....Read more »


    તા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો.     સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો.     શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા...Read more »


“અહો ! કેવી સાચી સાધુતા, મહારાજને રાજી કરવા જેમને જરૂર નથી છતાં કેવું તપ કરે છે !!” ધોલેરા પંચતીર્થી વખતે ગુરુવર્ય પ.પૂ બાપજીને ઠંડાગાર જેવા પાણીમાં સ્નાન કરતાં...Read more »


     જ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત...Read more »


     ગુરુવર્ય પ.પૂ. બાપજી એક રાત્રે ઠાકોરજી જમાડવા બિરાજ્યા, જમાડવાનું શરૂ કર્યું એટલે તેઓને જમાડવામાં તીખા અને મોળા એમ બે ઢોકળા મૂક્યા.      તેઓ બંને ઢોકળા...Read more »


     “વ્હાલા મુને વશ કીધી વૃષરાજ, વ્હાલપ તારા વ્હાલમાં રે લોલ...”      સદ્. મુનિસ્વામી સાથે સંતો-ભક્તો ચેષ્ટા બોલતા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામી સાથે...Read more »


     “બાપજી, આપ ખુરશી પર બિરાજો ને !” પૂ. સેવક સંતે કોથળા પર બિરાજી અનાજ સાફ કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.      “કેમ ખુરશી પર...Read more »


     “આપણે દર્શને જઈશું ત્યારે વાહવાહ થશે, પ્રશંસાના પુષ્પો વેરાશે અને મારી પર મોટા ગુરુજી રાજીપો દર્શાવશે.”      એક સંગીતકાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા ત્યારે...Read more »


     “બાપજી, આપે જે સદ્ગુરુઓની પેઢી આ સિંહાસનમાં પધરાવી છે તેમાં બધા સદ્ગુરુને ઓળખું છું પણ (આંગળી ચીંધીને) આ છેલ્લા કયા નંદ છે ?”      દર્શને...Read more »


       જે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.      એક દિવસની વાત છે. વ્હાલા...Read more »


     જેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે...Read more »


     ઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.      અન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી...Read more »


     તા.17/3/2017 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને પ્રાત: સભામાં લાભ આપવા પધાર્યા.      પોતાની અનેરી રીત પ્રમાણે, વચનામૃતના ગૂઢાર્થ...Read more »