“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.” તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ....Read more »


તા. 28-3-21 ને રવિવારના રોજ વાસણા અમદાવાદ  મુકામે ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિન નિમિત્તે SMVS હોસ્પિટલના સિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા...Read more »


તા. 24 જુલાઈ, 2021. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને... સાંજે 5:05 વાગ્યાના સુમારે હરિકૃષ્ણ મહારાજ સંગે સંત મંડળે સહિત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પધારતાં વાતાવરણમાં દિવ્યાનંદ પ્રસરી ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ...Read more »


ઈ.સ. 2014-15માં એક પુસ્તકના લખાણનું સેવાકાર્ય ચાલી રહ્યું હતું. આ સેવામાં એક સંત અને એક હરિભક્ત પણ સાથે રાખ્યા હતા. ગુરુદેવ બાપજી જ્ઞાનમાર્ગ અને કારણ સત્સંગના સિદ્ધાંતો અનુસાર...Read more »


સત્સંગ કેન્દ્રનું ઉદ્ઘાટન, હરિભક્તોના ઘરે મહાપૂજા, પધરામણી, રસોઈના પ્રોગ્રામોની હારમાળા સાથે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ પંચમહાલ ઝોન ખાતે હતું. તા. 29, 30, 31 ઑગસ્ટ, 2021...Read more »


તા. 22-7-2018 ને રવિવારના રોજ વાસણા ખાતે ગુરુપૂર્ણિમાના પ્રતીક અવસરે ગુરુઋણ અદા કરવા સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા અમદાવાદ સેન્ટરના બાળમુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા અતિ...Read more »


રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ...Read more »


રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત-ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં આવતા...Read more »


“દયાળુ, આપે આખો જુલાઈ માસમાં સંસ્થાના વિવિધ સેન્ટરોમાં જઈ ભક્તોને દર્શન-આશીર્વાદથી સુખિયા કર્યા છે, તો આપ ત્રણ દિવસના AYP કેમ્પમાં આરામ કરો... આપનું અવરભાવનું સ્વાસ્થ્ય ક્યાં સાથ...Read more »


તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ વાસણા ખાતે છ સાધકમુક્તોને પાર્ષદી દીક્ષા આપવાની હતી. તેથી સેવક સંતે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપજી ! આપને લાંબા...Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી ઘાટલોડિયા ખાતે દર્શન-આશીર્વાદનો લાભ આપવા પધારવાના હતા. તેઓ ઘણા સમય બાદ પધારવાના હોવાથી સંતો-હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુદેવ પ.પૂ....Read more »


આમોદના દિનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. શ્રીજીમહારાજના સમયમાં અગ્રગણ્ય જ્ઞાનીઓમાં તેમનું સ્થાન હતું. તેઓ ઉત્સવ-સમૈયા પ્રસંગે કથા વાંચતા. તેમને શાસ્ત્રના અઢાર હજાર શ્લોક મુખપાઠ હતા. તેથી તેનું...Read more »


એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતાં જુએ તો અતિશે...Read more »


તા. ૧-૮-૨૧ના રોજ AYP કેમ્પના ત્રીજા દિવસે વ્હાલા ગુરુજી હરિભક્તોને લાભ આપતા હતા ત્યારે એક હરિભક્તે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો : “દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ખીચું...Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે દીનભાવે ગુરુદેવ બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ ! અમારી...Read more »


  શ્રીહરિએ વડતાલમાં સંતો-હરિભક્તોની સભામાં લાભ આપતાં પૂછ્યું કે, “આટલા બધા સંતો છે તેમાં કેટલા સંતો સદ.આત્માનંદ સ્વામીની જેમ વ્રતપાલન કરવામાં શૂરવીર છો ?” ત્યારે સર્વે સંતોએ હાથ જોડી...Read more »


એપ્રિલથી જૂન, ૨૦૨૧ દરમ્યાન ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની ગ્રૂપવાઇઝ શિબિરોનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું, “અમને એક ગ્રૂપમાં...Read more »


તા. ૨૪-૭-૨૧ ને શનિવારના મંગલમય ગુરુપૂર્ણિમાના દિને પૂ. સંતોને બપોરે ૩:૩૦ના ટકોરે વ્હાલા ગુરુજીએ દિવ્ય આગમન તથા દિવ્યવાણીનો લાભ આપ્યો. અંતમાં ગુરુપૂર્ણિમાના ફળ સ્વરૂપે સૌ પૂ. સંતો...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આસને પૂ. સંતોની ગોષ્ઠિ ચાલી રહી હતી. ગોષ્ઠિમાં પૂ. સંતોના ફોન બાબતે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમ્યાન પાવરબેંકનો મુદ્દો નીકળ્યો. પૂ. સંતોએ...Read more »


ઈ.સ. ૨૦૧૭, વ્હાલા ગુરુજીનું કેનેડા ખાતે વિચરણ હતું. ગુરુજી એક સભા પૂર્ણ કરી કેમ્પસમાં બાળ વિભાગના પ્રોગ્રામમાં પધારતા હતા. તે દરમ્યાન ગુરુજીએ ચરણમાં સ્લીપર ધારણ નહોતા કર્યા. એક હરિભક્તે...Read more »