તા. ૨૫, ૨૬ જૂન-૨૦૧૭ એમ દોઢ દિવસ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ભાવનગર ખાતે વિચરણ ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ૨૫ તારીખે પધરામણી તથા સભાનું આયોજન હતું. પધરામણી પૂર્ણ થવામાં થોડું મોડું...Read more »


તા.૧૩, ૧૪-૬-૨૦૧૭ દરમ્યાન દોઢ દિવસનું જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. તા.૧૩મીએ રાત્રે જાહેરસભા પૂર્ણ થયા બાદ સત્સંગ કેન્દ્ર પર આવતાં રાત્રે ૧૦ વાગ્યા હતા. આપણા...Read more »


ઈ.સ. ૧૯૯૮ની સાલમાં એસ.એમ.વી.એસ. સમાજના એક અગ્રેસર હરિભક્ત રાજુભાઈ સોનીનો આ પ્રસંગ છે. રાજુભાઈ સોનીને એકવાર રાત્રે છાતીમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને એજ સમયમાં મહારાજનાં દિવ્ય તેજોમય...Read more »


“અરે, ધુલેખા ! આવો, પધારો… ઘણા સમય પછી અહીં માણાવદર બાજુ આવવાનું થયું.” માણાવદર નવાબ ગજેફરખાને બાટવાના નવાબ ધુલેખાને આવકાર આપતાં કહ્યું. “હા, ગજેફરખાન. એ તો મને આપને...Read more »


તા.૧૬-૪-૨૦૧૭ને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સિટીમાં શિબિરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પૂ.સંતોનો ઉતારો, રસોડું, શિબિર સ્થળ એ તમામ માટે એક સ્કૂલ પસંદ કરવામાં આવી હતી.જેમાં...Read more »


“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે.” વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં સામેથી વાસણા વિસ્તારમાં અબજીબાપાનગરમાં તમામ હરિભક્તોને ત્યાં પધરામણી કરવાનું કહ્યું. અબજીબાપાનગરમાં બે ફ્લેટ તથા...Read more »


તા.૫-૪-૨૦૧૭ને હરિનવમીના દિવસે અમદાવાદ નરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણમાં પધાર્યા હતા. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ‘મુમુક્ષુતા વર્ષ’ ઉપક્રમે મહારાજમાં જોડાવા માટે ‘મંદિરે આવી ભગવાન ભજીએ’તે બાબતે વિશેષ રુચિ...Read more »


તા. ૨૪-૨-૨૦૧૭ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે AYP કેમ્પ હતો. પ્રથમ દિવસનું પ્રાતઃસેશન પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રી આવાસમાંથી સંત આશ્રમ તરફ ગાડીમાં બિરાજીને પધારતા...Read more »


ઈ.સ. ૨૦૦૧માં સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી નગરયાત્રાનું આયોજન કર્યું હતું. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી પણ દર્શન-આશીર્વાદ આપવા ઘાટલોડિયા વિસ્તારની નગરયાત્રામાં પધાર્યા હતા. ઘાટલોડિયાના...Read more »


તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સવારે ૧૦ વાગ્યે ગુરુકુલ તથા STKના મુક્તોનું ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હતું. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે બોર્ડના...Read more »


તા. ૮-૩-૨૦૧૭ને બુધવારે સાંજે ૪ વાગ્યે વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી ફોટોગ્રાફી કલેક્શન માટે પૂ.સંતોની ઘણી પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ધામ ખાતે પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો, એસ.ટી.કે.ના મુક્તો,...Read more »


એક વખત મોડાસા ખાતે એક હરિભક્તના ઘરે પધરામણી હતી. તે હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે ફોટા પડાવવા માટે પ્રાર્થના કરી. સાથે રહેલા સંતોએ ગુરુદેવ પ.પૂ. બાપજીની આસપાસ...Read more »


તા. ૨૦-૨-૨૦૧૭ને સોમવારના રોજ વાસણા મંદિરનો 30મો પાટોત્સવ તથા એસ.એમ.વી.એસ.સંસ્થાનો ‘સંસ્થા દિન’ હતો. તથા પાટોત્સવના દિને ૨૭ જેટલા પૂ. સંતો વાસણા મંદિરે હાજર રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી...Read more »


તા.૨૨-૨-૨૦૧૭ને બુધવારના રોજ એકાદશીના દિવસે બપોરે ૧૧:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રસોડામાં ફરાળ માટે પધાર્યા.તે વખતે પૂ.સંતો પીરસવા માટે જોડે બેઠેલા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું, “સંતો!ઠાકોરજીજમાડવા...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી દરરોજ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ઊઠી જાય. પછી તેઓ પ્રાર્થના તથા ધ્યાન કરે. નિત્ય એક કલાક સુધી બે હાથ જોડી મહારાજને ખૂબ પ્રાર્થના કરે....Read more »


શ્રીહરિ માનકૂવામાં નાથા ભક્તને ત્યાં મરચાંના લાડુનું ભોજન કરતા હતા. તે સમયે દંઢાવ્ય દેશના રાજપૂત ડુંગરજીભાઈ શ્રીહરિનાં દર્શને આવ્યા. “ભગત, લ્યો પ્રસાદી.” એમ કહી શ્રીહરિએ તેઓને મરચાંનો લાડુ...Read more »


ઈ.સ. ૨૦૦૨, સ્વામિનારાયણ ધામ ગુરુકુલનું પ્રથમ વર્ષ. ગુરુકુલના અનેક આકર્ષણોમાંનું મુખ્ય આકર્ષણ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો મળતો દિવ્ય લાભ. ચોમાસાની સિઝન હતી. એક વખત સમી સાંજે બાળમુક્તોને સમાચાર...Read more »


તા. ૨૩, ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનની શિબિર બલોલ ગામની શાળાના સંકુલમાં રાખી હતી. શિબિર દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પોઢવા માટે આસને પધાર્યા હતા. આસન...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સાધુતાની સાક્ષાત્ મૂર્તિ. સાધુતાના મૂલ્યોનું નિરંતર જતન એમના અવરભાવના જીવનમાં ક્ષણે ક્ષણે અનુભવાય.  એક વખત સેવક સંતના ગાતડિયાને રફૂ કરાવેલું હતું.  ગાતડિયા પર ગુરુદેવ પ.પૂ....Read more »


માથે જરિયાની ફેંટો, ઉપર રેશમી અચકન (એક જાતનો લાંબો ડગલો), જરિયાની સુરવાલ, કંઠમાં મોતીની માળા, દસે આંગળીમાં સોનાના વેઢ, પગમાં મોજડી આવો રજવાડી ઠાઠ જોઈ બોચાસણનાં નાનીબા...Read more »