આજે તો મહારાજે સંતોને જલેબી તથા દૂધ-સાકરવાળા ભાત ખૂબ પીરસી તૃપ્ત કર્યા. “ભણે મહારાજ, આ તે શું ? ત્રણ-ચાર દિવસનું સીધું આ સંતો એક દિવસમાં ખૂટવાડી દે છે.”...Read more »


શ્લોક જીગરભાઈ બશેરી ગુરુદેવ પ.પૂ. બાપજીના રોજના નિત્યક્રમ પ્રમાણે દર્શને આવે. ત્યારે તે રેલિંગ ઊંચી કરી ગુરુદેવ પ.પૂ. બાપજીની પાસે દોડી આવે. ત્યારે આપ તરત બોલો, “જો ડેટું...Read more »


જેમનું જીવન એ દાસત્વભાવ અને વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ સમ છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૩-૭-૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર AYP કેમ્પમાં સાયં સેશનમાં પોતાના સંકલ્પોની...Read more »


“અરે ઓ સંતો-હરિભક્તો, એ વાડીના માર્ગે ચાલશો નહીં.” શ્રીજીમહારાજે સંઘે સહિત ડભાણથી વડતાલ જતાં સંતો-ભક્તોને બૂમ પાડી કહ્યું. “કેમ મહારાજ, આપ ના પાડો છો ? અહીંથી વડતાલ ઢૂકડું...Read more »


ગુરુદેવ પ.પૂ.બાપજી જ્યારે જ્યારે ઘાટલોડિયા મંદિરે પધારે ત્યારે રસ્તામાં શાસ્ત્રીનગરના દેવ મહારાજ મેઇન રોડ ઉપર આવીને ઊભા રહી જાય. તેમનો પ્રેમ જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી જોડેવાળાને કહે, “દેવ...Read more »


ઈ.સ. ૨૦૦૭ની સાલમાં અનંતના બાયપાસને બાયપાસ કરવા માટે ગુરુદેવ પ.પૂ. બાપજીએ બાયપાસ કરાવ્યું હતું. તે વખતે એક મહિના સુધી દેશ-પરદેશનાં તમામ વિચરણો બંધ કરી, તમામ પ્રવૃત્તિઓને તિલાંજલિ...Read more »


ઈ.સ. ૨૦૦૮ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજી ભરૂચ વિચરણ અર્થે પધાર્યા હતા. ભરૂચના પ.ભ. શ્રી નિરંજનભાઈના ઘરે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીની પધરામણી હતી. નિરંજનભાઈના હૈયે ખૂબ આનંદ...Read more »


સુરેન્દ્રનગર બ્રહ્મસત્રની દિવ્ય લીલા સંભારતાં આંખો અશ્રુભીની થઈ જાય. બાપજી, આપ સવારે ૬થી રાત્રે ૧૧ વાગ્યા સુધી કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરતા. ફરીથી આપ પાંચ-સાત સભ્યોના ટ્યૂશન...Read more »


ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને દિવ્યપુરુષ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે અનેક વખત અંતર્યામીપણાંનાં દર્શન થતા. જે મુક્તપુરુષનો ઠેઠનો પરભાવનો ગુણ છે. જેમ કે, સન ૧૯૭૯માં શ્રાવણ માસમાં વ્હાલા ગુરુદેવ પ.પૂ....Read more »


એક વખત એક સંત વહેવારે સુખી એવા હરિભક્તને ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે દર્શન કરાવવા લાવ્યા. પછી હરિભક્તની ઓળખાણ આપતાં બોલ્યા કે, “બાપજી, આ હરિભક્ત કરોડપતિ છે.” આ સાંભળીને...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, જાન્યુઆરીના પ્રથમ દિવસે પ્રાતઃ સેશનમાં સત્પુરુષના મહાત્મ્યની વાત ચાલુ હતી. તેમાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ દાસત્વભાવે, ગુરુદેવ પ.પૂ. બાપજીની જોડે પોતે સાવ શૂન્ય થઈને તથા...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય નિશ્રામાં SMVS સંસ્થાના તમામ પૂ. સંતોનો તા. 14-10-2015 ને બુધવારથી સંત કેમ્પ શરૂ થતો હતો. સવારે સૌ પૂ. સંતો...Read more »


સુરતના ડૉ. અશોકભાઈ તેજાણી સત્સંગમાં આવ્યા પૂર્વે પોતાના મોક્ષ માટે ઘણી જગ્યાએ જતા. દર એકાદશીએ તેઓ સ્વામિનારાયણ મંદિરમાં દર્શને જતા, સંતોનો જોગ-સમાગમ કરતા. પરંતુ પોતે મુમુક્ષુ હતા તેથી...Read more »


એક સમયે શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. સભામાં લાભ આપતા હતા અને અચાનક લીમડા પરથી સૂકી સળી શ્રીહરિના ખોળામાં પડી. ચાલુ સભાએ શ્રીહરિએ સળીના બે ટુકડા કરી નાખ્યા. “મહારાજ, આ...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પવિત્ર ચાતુર્માસના મહાત્મ્યની તથા તેમાં વિશેષ નિયમ લેવાથી મહારાજ અને મોટાપુરુષનો કેવો રાજીપો થાય તેની વાત કરતા હતા. સૌ સંતો-સાધકમુક્તો કથા શ્રવણ કરી રહ્યા...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૧૨-૨-૧૯ ને મંગળવારના રોજ રાત્રે ૮:૪૫ વાગ્યે પોતાના આસનેથી સંત રસોડામાં સંધ્યા ભોજન માટે પધાર્યા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હતા...Read more »


એક વખત સત્સંગ પારાયણનું આયોજન થયું હતું. પારાયણનું આયોજન મોટા પાયે હતું. વૃષપુરમાં બાપાશ્રીના પ્રાસાદિક સ્થાનમાં હરિભક્તોના ઉતારા, જમાડવા-પોઢાડવા-બેસાડવાની વ્યવસ્થા માટે ઘણું આયોજન કરવું પડે.આ પારાયણની મુખ્ય...Read more »


સાવદા ગામ, ભરબજાર, ઠેર ઠેર દુકાનો. દુકાનોની વચ્ચે એક કંદોઈની દુકાન. દિવસે માલ વેચે; રાત્રે માલ બનાવે. એક દિવસની વાત. ગામ જંપી ગયું, બધા ગાઢ નિદ્રામાં. અને કંદોઈ તો મીઠાઈ બનાવવા...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રણેય દિવસની પ્રાતઃ સભામાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળ્યો હતો. પ્રાતઃ સભા અન્વયે ત્રણેય દિવસ માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતો માટે ત્રણ...Read more »


“મહારાજ, ક્યાં પધારો છો ! અત્યારે ભારે વરસાદ સાથે વાવાઝોડું છે માટે આપ અડધી રાતે બહાર ન પધારશો. જીવાખાચર બોલતા રહ્યા અને મહારાજ તો ઢીંચણ સમાણા પાણી અને...Read more »