તા. ૨૩-૪-૧૮ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાળ શિબિરમાં પધાર્યા. ત્યાં આયોજન મુજબ એક સ્પૉટમાં કેટલાક બાળમુક્તો મંત્રલેખન કરી રહ્યા હતા....Read more »


વડોદરા નિવાસી ને હાલ સુરત વસતા પ.ભ. શ્રી પી.બી. પટેલ જેઓ ઘણા વર્ષોથી કાર્ય સત્સંગમાં જોડાયેલા હતા. ખૂબ તન-મન-ધનથી સેવા કરતા હતા. પરંતુ અંતરમાં શાંતિનો અનુભવ થતો...Read more »


તા. ૨૩, ૨૪-૪-૧૮ એમ બે દિવસ મહેસાણાની ઝોનલ શિબિર બલોલ ગામે એક શાળાના સંકુલમાં રાખી હતી. એ સંકુલમાં એક જ ખંડમાં એરકૂલરની વ્યવસ્થા હતી. તેથી સેવક સંતે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઘનશ્યામભાઈ મિરાણીને પોતાથી વધુ નિકટ લેવા સુરેન્દ્રનગર લઈ જવાનું આયોજન કર્યું. તેમણે ઘનશ્યામભાઈને બોલાવીને પૂછ્યું, “તારે બે-ત્રણ દિન અમારી સાથે સુરેન્દ્રનગર શિબિરમાં આવવાનું છે....Read more »


“જય સ્વામિનારાયણ.” ખોપાળાના જેઠા માણિયાએ થાળ જમવા જતા શ્રીહરિને ઉચ્ચ સ્વરે કહ્યું. “જય સ્વામિનારાયણ. ભગત, તમે આ કામ ક્યારના કરો છો ?” શ્રીહરિએ જેઠા ભગતની નજીક આવી પૂછ્યું. “એ...Read more »


“હે મહારાજ, હું આ તમારી ઉપાસના પ્રવાર્તાવું છું, હું કાંઈ બધાને મારો મહિમા કહેતો નથી; આપનો જ મહિમા કહું છું. મારે કંઈ મારો સિદ્ધાંત પ્રવાર્તાવવાનો નથી. આપના જ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી અનંતના ગુરુ હોવા છતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉપર અત્યંત રાજીપો વરસાવે, સ્વમુખે તેમનો મહિમા સમજાવે : પોતાના સંતો અને સમગ્ર સમાજને એવું કહે કે,...Read more »


તા. ૨૨-૮-૨૦૧૯ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાનો દેખાતો અવરભાવ અદ્રશ્ય કરવાના હતા એ પૂર્વે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉદાસ થઈ ગયા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી ને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની...Read more »


સંજયભાઈ ઠક્કરના ‘બાપજી’ ફાર્મ હાઉસ પર ગુરુદેવ પ.પૂ. બાપજીને બાયપાસ બાદ આરામ માટે રાખવામાં આવ્યા હતા. તા. ૧૧-૧૨-૨૦૦૭ના રોજ સાંજે ૭:૩૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને...Read more »


અવરભાવમાં બાયપાસ સર્જરી બાદ ક્રિષ્ના હૉસ્પિટલના રૂમ નં. ૧૨૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીને રાખવામાં આવ્યા હતા. તા. ૩-૧૨-૨૦૦૭ના રોજ રાત્રે ૮:૦૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા સાથે રહેલા સંતો...Read more »


ઈ.સ. ૧૯૯૮માં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં મહેમદાબાદમાં નદીકિનારે વસંત રજત સેવાશ્રમ ખાતે ત્રણ ત્રણ દિવસની બાળકો, કિશોરો, યુવકો, વડીલોની શિબિર થતી હતી. ત્યાં ચીકુવાડી હતી. ત્યાં...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ દેખાતો અવરભાવ અદૃશ્ય કર્યો તેને તિથિ મુજબ તા. ૯-૮-૨૦૨૦ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્મૃતિ પૂજન વિધિનો લાભ લીધો હતો....Read more »


હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! આપ (અધ્યાત્મ માર્ગના) પીએચ.ડીના પ્રોફેસર છતાંય આપ પ્રાથમિક કક્ષાના શિક્ષક બની ભૂલકાંઓને લાભ આપવા સ્પેશ્યલ બાળ સભામાં, બાળ શિબિરોમાં, કૅમ્પોમાં પધારી સૌને...Read more »


તા. ૨-૬-૧૩ ને રવિવારના પ્રાત: કાળે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ મંદિરના સભાહૉલમાં માળા-પ્રદક્ષિણા કરી રહ્યા હતા. ઉનાળાની સખત ગરમી હતી તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરવા આવેલ મુક્તે...Read more »


“હે પ્રભુ ! અત્યારે રક્ષા કરનારા તમો છો. હું રસ્તો ભૂલ્યો છું ને આ વનમાં વાઘ, સિંહ, રીંછ આવશે ને મને ખાઈ જશે. માટે હે દયાળુ, દીનબંધો,...Read more »


હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! જ્યારે કોઈ બાળમુક્ત આપની અતિ નિકટ આવે પછી એને પ્રશ્ન પૂછે, “તારે કોના જેવા થવાનું છે ?” પછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપ જ...Read more »


તા. ૨૪-૬-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રથમ બેચના મુક્તોનો પ્રથમ સાધક દીક્ષા સમારોહ યોજાયો હતો. દીક્ષાવિધિમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ દીક્ષાર્થી મુક્તોને વસ્ત્ર અર્પણ કરી નૂતન...Read more »


શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત આર્દશ યુવા પ્રોજેક્ટ કેમ્પમાં સંત આશ્રમથી બાપાશ્રી આવાસ તરફ પધારતા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં અચાનક તેઓ હસ્ત જોડી ઊભા રહી...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને ધૈર્ય કેતનભાઈ પટેલ જ્યારે જ્યારે આવે ત્યારે તેને ગુરુદેવ પ.પૂ. બાપજી, આપ “જો બોબડો આયો” એમ કહી સંબોધતા. પછી તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના...Read more »


‘અરે, સ્વામીશ્રી હમણાં તો અમારી સાથે હતા અને હવે ક્યાં પધાર્યા હશે ?? અમો બધા તો અહીં જ છીએ.’ ગુરુકુલની સેવા સંભાળનાર પૂ. સંતને વિચાર સ્ફુર્યો. વાત એવી...Read more »