ઈ.સ. 1982-83ના અરસામાં ગુરુદેવ પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજમાન હતા. એ વખતે અન્ય સંસ્થાના એક વડીલ સંત મંદિરે દર્શન કરવા આવ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે તેઓ બેઠા. ગુરુદેવ...Read more »


તા. 26-1-2022ના રોજ પૂ.સંતો સાથે ગુરુજી ઠાકોરજી જમાડતા હતા. તેઓ જમાડતાં જમાડતાં કથાનો લાભ આપતાં બોલ્યા : “સંતો, જમતી વખતે સત્સંગ કેમ કરીએ છીએ ?” પછી સંતોએ...Read more »


સંવત 1867માં શ્રીહરિ જીરણગઢ પધારેલા. દરરોજ હરિભક્તોને ઘેર પધરામણીએ તથા જમવા પધારતા. ગોકળદાસ ભાટિયાના આગ્રહને વશ થઈ શ્રીહરિએ તેમને પણ સેવાનો અવસર આપ્યો. ગોકળદાસે તો મહારાજ માટે...Read more »


“સ્વામી ! આ ધડ ધડ અવાજ શેનો આવે છે ? શું થાય છે ?” ગુરુજીએ પ્રાતઃ સભામાં લાભ લેતા કોઈક હરિભક્તને પૂછ્યું. “આજે રવિવારે ગુરુકુલમાં છોકરાઓ યોગ-કસરત કરી...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ અવરભાવમાં સાધુ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેમનો કથાવાર્તાનો આગ્રહ અદ્ભુત રહ્યો છે. આજે ખાખરિયા-કડી વિસ્તારના કેટલાય હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના આ આગ્રહની વાત કરતાં કહેતા...Read more »


ભેંસજાળમાં રાણા કાયાભાઈના બહેન સાંખ્યયોગી હતાં. તેમનો હાથ ભાંગી ગયો હતો. સંબંધીઓએ તેમને કહ્યું કે, “ચુડા ગામે હાથ ચડાવનારો માણસ સારો છે. તેની પાસે જઈએ.” “ભાઈ, હું સાંખ્યયોગી...Read more »


દશેરાનો દિવસ હતો. નરોડા મંદિરનો પાટોત્સવ હતો. આ દિવસે ગુરુજીએ સંસ્થાના તમામ સંત મંડળને જલેબીની પ્રસાદી જમાડવાની આજ્ઞા કરી હતી. “આજે અમારા બધા જ સંતોને જલેબી જમાડવાની આજ્ઞા...Read more »


તા. ૨૦-૧૦-૨૧ના રોજ ગુરુજી પૂનમિયા ભક્તોને કથાવાર્તા, દર્શન ને આશીર્વાદનો લાભ આપવા પધાર્યા. સભા દરમ્યાન પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વાંચવા માટે ચશ્માં કાઢીને પહેર્યાં પણ તે તરત...Read more »


તા. ૨૮-૭-૨૦૧૩ ને રવિવારના રોજ ગોધર ખાતે ગુરુપૂર્ણિમાનો સમૈયો હતો. ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે ગોધર પધારવાનો મહામૂલો લાભ એક સમર્પિત મુક્તને મળ્યો હતો. પૂજનવિધિ બાદ ગુરુદેવ પ.પૂ. બાપજી...Read more »


ભૂજના સાંખ્યયોગી સૂરજબા મહામુક્ત હતાં. એક વખત ગઢપુરમાં શ્રીહરિને તેમણે વાત કરી : “હે મહારાજ, આપના હસ્ત જેવા મારા હાથ છે કે નહીં ?” “ના, અમારા હાથ જેવા...Read more »


એક દિવસ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલના બાળમુક્તોને લાભ આપી સુખિયા કરવા પધાર્યા. વ્હાલા ગુરુજીનાં દર્શન થતાં જ સર્વે બાળમુક્તોના હૈયે આનંદની હેલી વહેવા માંડી. ગુરુજીએ બાળમુક્તોને...Read more »


તા. ૯-૧-૨૧ના રોજ ગુરુજી ચાંદખેડા વિચરણમાં પધારી રહ્યા હતા. ગુરુજી આસનેથી સાંજે ૭:૫૦ વાગે બહાર પધાર્યા. ગુરુજીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા માટે લિફ્ટ તૈયાર રાખી હતી. ગુરુજી...Read more »


તા. ૧૨-૧૦-૧૨. આજરોજ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ દશાબ્દી ઉત્સવ હતો. સામૈયા પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. સંત આશ્રમથી બાપાશ્રી આવાસના...Read more »


ગામ સરસવણીની ભાગોળે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. ત્યાં બે પાટીદાર સંકલ્પ કરીને આવ્યા કે, “સ્વામિનારાયણ તેમના ચરણમાં સોળ ચિહ્ન આપણને દેખાડે તો એ ભગવાન ખરા !” સભામધ્યે...Read more »


“આપણે મા કહેવાઈએ અને આ હરિભક્તો આપણા દીકરા કહેવાય. આપણે પાથરીને બેઠા છીએ ને આ સૌ પાથર્યા વિના બેઠા છે. આપણે માનું પાત્ર ભજવતા શીખીએ...” ગુરુજીના સમતાભાવને...Read more »


તા. ૬-૧૧-૨૧ના રોજ કેનેડાની અન્નકૂટ સભામાં ગુરુજી ઇન્ટરનેટના માધ્યમથી સ્થાનિક ભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપતા હતા. સભામાં બેઠેલા બાળમુક્તોને જોઈ ‘મા’ જેવું, અરે એથી વધુ હેત કરતાં ગુરુજી બોલ્યા,...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનકોશમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મુનિસ્વામી જ પ્રધાનપણે રહ્યા હતા. એક વખત સભાપ્રસંગે રમૂજની પળો સ્ફુરતાં એક સંતે ગુરુદેવને રમૂજમાં કહ્યું, “બાપજી, આપના પેલા...Read more »


તા. ૧૦-૧૧-૨૧ના રોજ ગુરુજીના અવરભાવનું સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવા ઘરના હરિભક્ત ડૉ. જય પટેલ આવ્યા. “જય મહારાજ ! જય સ્વામિનારાયણ... બોલો શા માટે પધાર્યા ?” “ગુરુજી, આપન હેલ્થ ચેકઅપ માટે...Read more »


એક વખત વડતાલમાં રાત્રિ સમૈયો હતો. મહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. એકાએક મહારાજ બોલ્યા, “આ સભામાં પૂતના જેવી કોઈ બાઈ આવી છે તે અમને મારવા સારુ અડદ...Read more »


એક વખત વડોદરાના રામચંદ્ર વૈદરાજે જલેબી, અન્ય ઉત્તમ પકવાન તથા શાક વગેરેનો થાળ ભરી મહારાજની મૂર્તિ આગળ ધર્યો. એ સમયે મહારાજે થાળમાંથી આઠ જલેબી લઈ દિવ્ય રૂપે...Read more »