એક વાર એક હરિભક્ત સંપ્રદાયના મંદિરમાં દર્શન કરવા ગયા. સાથે એમનો નાનો બાળમુક્ત પણ હતો. મંદિરમાં એક સંતનાં દર્શન કર્યાં.  બાળમુક્ત સંતની આગળ હાથ જોડીને ઊભો રહ્યો અને...Read more »


ઈ.સ. 2015માં આફ્રિકા વિચરણ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્યદિન બાદ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ મંદવાડલીલા ગ્રહણ કરી હતી. ગુરુજીને અવરભાવમાં એપોલો હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. તા. 14-3-2015ના રોજ પૂ....Read more »


એક વખત શ્રીહરિ વડતાલ જ્ઞાનબાગમાં હિંડોળે બિરાજ્યા હતા. સર્વે સંતો-હરિભક્તો હિંડોળાનાં કીર્તનગાન કરતાં શ્રીહરિને ઝુલાવી રહ્યા હતા. વાતાવરણની દિવ્યતામાં સદ્. રામદાસસ્વામીને શ્રીહરિના પૂજન-અર્ચનની ભાવના થઈ તેથી તેઓએ શ્રીહરિને...Read more »


“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું. “હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું. “દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત...Read more »


પંચમહાલ જિલ્લાના રામાભાઈ માનાભાઈ બારિયા સત્સંગી ન હતા. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ વિરોધી ને ગુરુદેવ પ.પૂ. બાપજીનો પણ સંપૂર્ણ અભાવ. તેઓ મુંબઈ એરપોર્ટ પર નોકરી કરતા. એક...Read more »


અમદાવાદના એક  સેન્ટરના એક મોટેરા હરિભક્ત ટૂંક સમયના સત્સંગમાં જ સંસ્થા સાથે અતિ નિકટતાથી જોડાઈ ગયા. તેઓને ઘરધણીપણાથી સેવા કરતા જોઈ પૂ. સંતોએ તે હરિભક્તને સાચવવાનું ઓછું...Read more »


એભલબાપુ ધામમાં જતાં માંડવધારના જેઠો અને મેરામણ ગોવાળિયાએ માંડવધાર ગામ પડાવી લેવાની પેરવી (ષડ્યંત્ર) ગોઠવી. શ્રીહરિને આ વાત જાણમાં આવી. દાદાખાચરની તમામ ચિંતા શ્રીહરિએ પોતાના શિરે લઈ...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી એક વખત સુરત વિચરણ ખાતે પધાર્યા. સભા પૂર્ણ થયા બાદ એક કિશોરમુક્ત દર્શને આવ્યા. ગુરુજીને તેઓની આર્થિક દુર્બળતા અંગે ખ્યાલ હતો તેથી ગુરુજીએ પૂછ્યું,...Read more »


ઈ.સ. ૨૦૧૩માં ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે શુક્રવારની એક પ્રાત: સભામાં સ્ટાફના સર્વે હરિભક્તોને કથાવાર્તાનો લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ કોઈ હરિભક્ત બોલ્યા, “બાપજી, આજે...Read more »


“લ્યો, આ પ્રસાદીની પેન તમે રાખો.” “અરે દયાળુ, આ પેન ખરેખર સેવક આપના માટે લાવ્યો છે. આપ ગ્રહણ કરો દયાળુ.” “ભગત, અમને સાધુને આવી ભારે પેન ન શોભે. અમે...Read more »


‘જોજો હો, મહારાજની સેવામાં જરીયે કસર ન રાખતા, એ માગે તોય ઘરનો રોટલો ન આપતા. અમે હમણાં ગામમાંથી ભિક્ષા માગી લાવીને રસોઈ કરી આપીશું.’ શ્રીહરિ અગણોતેરા કાળમાં મેથાણ...Read more »


તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ઉના ખાતે શિબિરમાં ગુરુજી લાભ આપી રહ્યા હતા. તે વખતે સભામાં જે ઘડિયાળ રાખવામાં આવેલી તે ૧૫ મિનિટ આગળ હતી. સંતો-હરિભક્તોને શરૂઆતમાં ખ્યાલ...Read more »


તા.૬,૭,૮ નવેમ્બર, ૨૦૧૩. આ ત્રિ-દિનાત્મક જ્ઞાનસત્ર વાસણા ખાતે ભવ્યતાથી ઊજવાયો હતો.                  તા. ૭-૧૧-૨૦૧૩ એટલે જ્ઞાનસત્રનો દ્વિતીય દિન.                  મધ્યાહ્ન કથાવાર્તાનો લાભ આપી ગુરુદેવ પ.પૂ. બાપજી સભાહોલ માંથી સંત...Read more »


તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ગુરુજી વહેલી સવારે વિચરણમાં પધારવાના હતા. સવારે મંગળા આરતી વખતે સંતો-હરિભક્તોએ લાભ લીધો. શ્લોકગાન દરમ્યાન પૂ. સંતો મહારાજની આગળ દંડવત કરી રહ્યા...Read more »


શ્રીહરિ વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ સંતો-હરિભક્તો શ્રીહરિને જ્ઞાનબાગમાં લઈ ગયા અને ભવ્ય હિંડોળામાં બિરાજમાન કર્યા. હિંડોળા ઉત્સવ કરતાં સૌ સંતો-હરિભક્તોના અંતરમાંથી માયાના ઘાટ માત્ર ટળી જતા. વાતાવરણ...Read more »


તા. ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન કરવામાં આવેલું. ગુરુજીને પધરામણીમાં પધારવા માટે થોડો સમય બાકી હતો. તે સમય દરમ્યાન...Read more »


વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીની રમણભૂમિ એટલે વાસણા મંદિર. ગુરુદેવ પ.પૂ. બાપજીએ  ૩૨ વર્ષ રહીને તે ભૂમિને પોતાના અવરભાવની હયાતી દરમ્યાન સેવા આપી હતી.                  એક વખતની વાત છે....Read more »


તા. ૨-૧૨-૨૦૧૯ ને સોમવારના રોજ ઉના ખાતે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણીનું આયોજન થયેલું. પધરામણી બાદ મહાપૂજા અને રસોઈનો પ્રોગ્રામ ગોઠવાયેલો. ગુરુજીના જીવનમાં પળે પળે...Read more »


દેવળા ગામના ભક્ત હરખશાએ પત્રમાં કહેવડાવ્યું છે કે, મહારાજ, તમે ગયા વર્ષે બે હજાર મણ તુવેર ખરીદાવી હતી તે ગઢડે મગાવી લો. દુકાળમાં ચોરીની બહુ બીક રહે...Read more »


તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ સૌરાષ્ટ્ર ખાતે ગુરુજી સત્સંગ વિચરણ કરી રહ્યા હતા. તે સમયે સાથે રહેલા સેવક સંત પર સંતો-હરિભક્તોના ફોન આવતા અને તેઓ ફોન રિસીવ...Read more »