તા. ૨૬-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સ્ટાફ સભામાં લાભ આપવા પધાર્યા હતા. બે-ત્રણ નવા હરિભક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાની સાથે લીધેલા.     સ્વામિનારાયણ...Read more »


શ્રીહરિ ડડુસર પધારેલા. શ્રીહરિએ ડડુસરના પાદરમાંથી ભક્તરાજ ગલુજીને સંદેશો મોકલાવ્યો. પરંતુ એ જ ક્ષણે ગલુજીનાં માતુશ્રી ધામમાં ગયાં હતાં. તેથી મૂંઝવણમાં પડ્યા પરંતુ ક્ષણમાં જ ઉકેલ આણી...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના શયનનું આસન તૈયાર કરવા સેવક સંત ગુરુજીના આસને ગયા. એ દરમ્યાન ગુરુજીનું સેવાકાર્ય ચાલુ હતું. સેવક સંતે પોઢવા માટે આસન તૈયાર કરી દીધું. ગુરુજી સેવા પૂર્ણ...Read more »


ભાલ દેશમાં બરવાળા ગામ છે. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તે મંદિર માટીથી લિપાવવું હતું. હરિભક્તોએ મંદિર લિપાવવા એક મહિલાને પૈસા આપીને કામ કરાવ્યું. આ મહિલાએ બહુ...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. રસ્તામાં એક બોર્ડ આવ્યું જેના પર ગુરુજીની દૃષ્ટિ પડી. બોર્ડમાં લખ્યું હતું : “મૂર્તિનું વેચાણ ચાલુ છે.”   આ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે મોટા મંદિરે બિરાજતા ત્યારે એક વાર હેતવાળા હરિભક્ત જશુભાઈ ભાવસાર ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવેલા. તે વેળા જ્યોતિન્દ્રભાઈ આદેશરા ત્યાં હાજર હતા.  જશુભાઈએ ગુરુદેવ...Read more »


શ્રીહરિએ સદ્. મુક્તાનંદ સ્વામી આદિક વીસ સંતોને જેતલપુર ભણવા મોકલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને જતી વખતે મહારાજે કહ્યું કે, “સ્વામી, ‘મારો મારો’ એમ બોલતા આવતા હોય એમની પાસે...Read more »


વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ પ્રાત: સમયે ઘાટલોડિયા-ગોતા ખાતે સત્સંગ વિચરણ અર્થે સ્વામિનારાયણ ધામથી પધારી રહ્યા હતા. પ્રાત: સમયે ગુરુકુલના બાળમુક્તો સ્કૂલે જતા...Read more »


વિસનગરના રૂપરામ ઠાકર એક સમયે ગોધરા ભયંકર રોગવાળા મનુષ્યને ઔષધ આપવા ગયા હતા. તે માણસ રોગથી મુક્ત થયો તેથી તેણે રૂપરામ ઠાકરને ઘણું દ્રવ્ય આપ્યું. આ દ્રવ્ય લઈ...Read more »


એક દિવસ ગુરુદેવ પ.પૂ. બાપજી જમાડવા બેઠા હતા. તેમને માટે આજે ઘણા દિવસે પૂ. સંતો લાડુ બનાવીને લાવ્યા હતા. એટલે પત્તરમાં લાડુ પીરસ્યો. પ્રથમ તો તેમણે આનાકાની કરી,...Read more »


એક સમયે જીવાખાચરે દાદાખાચરના દાણાનાં ખળાં અટકાવવા અને પોતાનાં ખળાં ઉપાડવાની મંજૂરી ભાવનગરના વજેસિંહ દરબાર પાસે લીધી. અનાજના દાણા દરબારગઢમાં ન આવવાના કારણે સંતોએ મહારાજને જઈ પ્રાર્થના કરી,...Read more »


કોઈની પણ મહોબતમાં લેવાયા વિના ગુરુદેવ પ.પૂ. બાપજી હરહંમેશ પોતાની સાધુતામાં અડગ રહ્યા. વર્ષો પહેલાં આપણા ગુરુદેવ પ.પૂ. બાપજી એકાદશીને દિવસે માત્ર મગફળીના દાણાથી ચલાવી લેતા અને ઘણી...Read more »


તા. ૧૨-૧૧-૨૦૨૨ના રોજ ગાંધીનગર, સે-૬ ખાતે હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની પધરામણી હતી. પુનિતભાઈ પટેલના ગૃહે પધરામણી અર્થે ગુરુજી પધાર્યા હતા. ત્યારે ગુરુજીને રાજી કરવા પુનિતભાઈના નાના...Read more »


સાધુને સાધુતા શીખી સંતતા પ્રાપ્ત કરવાની પાઠશાળા એટલે ગુરુદેવ પ.પૂ. બાપજી. ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનનો એક નાનકડો પ્રસંગ એવો નહિ હોય કે જેમાંથી સાધુતા શીખવા ના મળે... સરસપુર મંદિરેથી...Read more »


ગામ ખોપાળાના જેઠા માણિયા એક વખત શ્રીજીમહારાજનાં દર્શન કરવા સૂર્ય ઊગ્યા પહેલાં આવ્યા હતા. તેવા સમયમાં ઓરડા લીંપવા માટે ચોકમાં મોટું ગારિયું નંખાવેલ હતું. તે ગારિયું ગોલવાનું...Read more »


એક દિવસ ઘાટલોડિયા મંદિરની પ્રાતઃસભા પતાવી ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પધાર્યા. ઉપર સંત આશ્રમમાં પોતાના આસને જતા હતા. ત્યાં એક ખૂણામાં એક કપડું જોયું ને તરત બોલ્યા, “આ...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૬માં દયા-કરુણા વિષય અન્વયે સમગ્ર સમાજને રુચિ જણાવી કે, “આપણી સેવામાં, ધંધામાં કોઈ નાના માણસો હોય કે જેઓ સ્વીપરનું કામ કરતા હોય, રસોઈ કરતા...Read more »


સંપ્રદાયના એક મંદિરે આપણા હરિભક્ત પરિવાર સહિત દર્શન કરવા ગયા હતા. ત્યાં એક મોટેરા સંત હતા; તેમને દંડવત-દર્શન કરીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ સંત બહુ વિનયી અને...Read more »


ગઢડામાં લીંબતરુ નીચે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા.  તે સમયે સભામાં ઉકાખાચર આવ્યા. તેઓ મૌન રાખીને સભામાં બેઠા. શ્રીજીમહારાજે તેમને બોલાવ્યા :  “ઉકાખાચર, તમે પૂજા રાખો છો?” “હા મહારાજ!”...Read more »


ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે...Read more »