સાવદા ગામ, ભરબજાર, ઠેર ઠેર દુકાનો. દુકાનોની વચ્ચે એક કંદોઈની દુકાન. દિવસે માલ વેચે; રાત્રે માલ બનાવે. એક દિવસની વાત. ગામ જંપી ગયું, બધા ગાઢ નિદ્રામાં. અને કંદોઈ તો મીઠાઈ બનાવવા...Read more »


એક વખત સત્સંગ પારાયણનું આયોજન થયું હતું. પારાયણનું આયોજન મોટા પાયે હતું. વૃષપુરમાં બાપાશ્રીના પ્રાસાદિક સ્થાનમાં હરિભક્તોના ઉતારા, જમાડવા-પોઢાડવા-બેસાડવાની વ્યવસ્થા માટે ઘણું આયોજન કરવું પડે.આ પારાયણની મુખ્ય...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પવિત્ર ચાતુર્માસના મહાત્મ્યની તથા તેમાં વિશેષ નિયમ લેવાથી મહારાજ અને મોટાપુરુષનો કેવો રાજીપો થાય તેની વાત કરતા હતા. સૌ સંતો-સાધકમુક્તો કથા શ્રવણ કરી રહ્યા...Read more »


સુરતના ડૉ. અશોકભાઈ તેજાણી સત્સંગમાં આવ્યા પૂર્વે પોતાના મોક્ષ માટે ઘણી જગ્યાએ જતા. દર એકાદશીએ તેઓ સ્વામિનારાયણ મંદિરમાં દર્શને જતા, સંતોનો જોગ-સમાગમ કરતા. પરંતુ પોતે મુમુક્ષુ હતા તેથી...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, જાન્યુઆરીના પ્રથમ દિવસે પ્રાતઃ સેશનમાં સત્પુરુષના મહાત્મ્યની વાત ચાલુ હતી. તેમાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ દાસત્વભાવે, ગુરુદેવ પ.પૂ. બાપજીની જોડે પોતે સાવ શૂન્ય થઈને તથા...Read more »


એક વખત એક સંત વહેવારે સુખી એવા હરિભક્તને ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે દર્શન કરાવવા લાવ્યા. પછી હરિભક્તની ઓળખાણ આપતાં બોલ્યા કે, “બાપજી, આ હરિભક્ત કરોડપતિ છે.” આ સાંભળીને...Read more »


રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત-ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં આવતા...Read more »


ઈ.સ. ૨૦૦૭ની સાલમાં અનંતના બાયપાસને બાયપાસ કરવા માટે ગુરુદેવ પ.પૂ. બાપજીએ બાયપાસ કરાવ્યું હતું. તે વખતે એક મહિના સુધી દેશ-પરદેશનાં તમામ વિચરણો બંધ કરી, તમામ પ્રવૃત્તિઓને તિલાંજલિ...Read more »


ગુરુદેવ પ.પૂ.બાપજી જ્યારે જ્યારે ઘાટલોડિયા મંદિરે પધારે ત્યારે રસ્તામાં શાસ્ત્રીનગરના દેવ મહારાજ મેઇન રોડ ઉપર આવીને ઊભા રહી જાય. તેમનો પ્રેમ જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી જોડેવાળાને કહે, “દેવ...Read more »


શ્લોક જીગરભાઈ બશેરી ગુરુદેવ પ.પૂ. બાપજીના રોજના નિત્યક્રમ પ્રમાણે દર્શને આવે. ત્યારે તે રેલિંગ ઊંચી કરી ગુરુદેવ પ.પૂ. બાપજીની પાસે દોડી આવે. ત્યારે આપ તરત બોલો, “જો ડેટું...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને ધૈર્ય કેતનભાઈ પટેલ જ્યારે જ્યારે આવે ત્યારે તેને ગુરુદેવ પ.પૂ. બાપજી, આપ “જો બોબડો આયો” એમ કહી સંબોધતા. પછી તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના...Read more »


આજે તો મહારાજે સંતોને જલેબી તથા દૂધ-સાકરવાળા ભાત ખૂબ પીરસી તૃપ્ત કર્યા. “ભણે મહારાજ, આ તે શું ? ત્રણ-ચાર દિવસનું સીધું આ સંતો એક દિવસમાં ખૂટવાડી દે છે.”...Read more »


તા. ૨૪-૬-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રથમ બેચના મુક્તોનો પ્રથમ સાધક દીક્ષા સમારોહ યોજાયો હતો. દીક્ષાવિધિમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ દીક્ષાર્થી મુક્તોને વસ્ત્ર અર્પણ કરી નૂતન...Read more »


“હે પ્રભુ ! અત્યારે રક્ષા કરનારા તમો છો. હું રસ્તો ભૂલ્યો છું ને આ વનમાં વાઘ, સિંહ, રીંછ આવશે ને મને ખાઈ જશે. માટે હે દયાળુ, દીનબંધો,...Read more »


હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! જ્યારે કોઈ બાળમુક્ત આપની અતિ નિકટ આવે પછી એને પ્રશ્ન પૂછે, “તારે કોના જેવા થવાનું છે ?” પછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપ જ...Read more »


હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! આપ (અધ્યાત્મ માર્ગના) પીએચ.ડીના પ્રોફેસર છતાંય આપ પ્રાથમિક કક્ષાના શિક્ષક બની ભૂલકાંઓને લાભ આપવા સ્પેશ્યલ બાળ સભામાં, બાળ શિબિરોમાં, કૅમ્પોમાં પધારી સૌને...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ દેખાતો અવરભાવ અદૃશ્ય કર્યો તેને તિથિ મુજબ તા. ૯-૮-૨૦૨૦ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્મૃતિ પૂજન વિધિનો લાભ લીધો હતો....Read more »


સંજયભાઈ ઠક્કરના ‘બાપજી’ ફાર્મ હાઉસ પર ગુરુદેવ પ.પૂ. બાપજીને બાયપાસ બાદ આરામ માટે રાખવામાં આવ્યા હતા. તા. ૧૧-૧૨-૨૦૦૭ના રોજ સાંજે ૭:૩૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઘનશ્યામભાઈ મિરાણીને પોતાથી વધુ નિકટ લેવા સુરેન્દ્રનગર લઈ જવાનું આયોજન કર્યું. તેમણે ઘનશ્યામભાઈને બોલાવીને પૂછ્યું, “તારે બે-ત્રણ દિન અમારી સાથે સુરેન્દ્રનગર શિબિરમાં આવવાનું છે....Read more »


તા. ૨૩, ૨૪-૪-૧૮ એમ બે દિવસ મહેસાણાની ઝોનલ શિબિર બલોલ ગામે એક શાળાના સંકુલમાં રાખી હતી. એ સંકુલમાં એક જ ખંડમાં એરકૂલરની વ્યવસ્થા હતી. તેથી સેવક સંતે...Read more »