એક સમયે પ.પૂ.સ્વામીશ્રી કાર્યાલયની મિટિંગ હોવાથી નિત્યક્રમ કરતાં રાત્રે ઠાકોરજી જમાડવા મોડા પધાર્યા. રાત્રે 8:30 વાગી ગયા.નિત્યક્રમ મુજબ કીર્તનભક્તિ ચાલુ થઈ ગઈ.      પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી...Read more »


     એક વખત વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ચાલતા સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)ના મુક્તોને પ્રાત: સભામાં લાભ આપી રહ્યા હતા.      તે વખતે બે...Read more »


     એક સમામાં ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજિત હતા. સભાની મધ્યેથી એરુ (એક સાપની જાતિ) નીકળ્યો.      તે એરુ જોઈ રમકડું સમજતાં ટેલીયા બ્રાહ્મણનો નાનો બાળક પકડવા...Read more »


વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી આદર્શ બાળસભા (ABS)ના કૅમ્પમાં પોતાના લાડીલા બાળમુક્તોને સુખિયા કરવા પધાર્યા હતા. બાળમુક્તોને સહજમાં સમજાય તે રીતે દિવ્યવાણીનો લાભ આપતા હતા. બાળમુક્તોને વાત સમજાય તે માટે પ.પૂ....Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ પ્રાતઃસમયે દાદાખાચરના દરબારગઢથી લક્ષ્મીવાડીએ પધાર્યા. લક્ષ્મીવાડીમાં ડભાણિયા આંબા પાસે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજ્યા.વાડીમાં સેવા કરતા હરિભક્તો હરજીભાઈ, ઉકોભાઈ તથા...Read more »


વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ ખાતે રાત્રિ શયન કરી પ્રાતઃ સમયે જાગ્યા. તે પ્રથમથી જ પૂ. સંતો વહેલા જાગી ગયા હતા. અને તેમણે પ.પૂ. સ્વામીશ્રી જાગી ગયા એટલે A.C....Read more »


નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પને સાકાર કરવા માટે દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો નહિ તેવા વિચરણમાં પણ નૂતન...Read more »


નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી.  સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે. એમને જમાડવા-પોઢાડવા ને...Read more »


     “બાપજી, એક વાત પૂછવી હતી.” સેવામાં રહેલ સંતે પૂછ્યું.      “પૂછો, જે પૂછવું હોય તે પૂછો... મહારાજ ઉત્તર કરશે.”      “બાપજી, અમારે આપની તથા સ્વામીશ્રીની...Read more »


     તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપતા હતા.     “ગઈ સભામાં શું ચાલ્યું હતું ?”      “બાપજી, ‘રે સગપણ હરિવરનું...Read more »


     એક વખત અગત્રાઈના પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને પર્વતભાઈનાં ધર્મપત્ની કેસરબાઈ ગઢપુર શ્રીહરિનો સમાગમ કરવા ગયાં હતાં.      શ્રીહરિનાં દર્શન, સમાગમની ભૂખમાં પર્વતભાઈ સભાસ્થળ છોડી જમવા...Read more »


     એક સમામાં જેતલપુરમાં શ્રીહરિ સંતો-ભક્તો સાથે તાળી વજાડતા ગંગામાને ત્યાં મધ્યાહ્ન ભોજન લેવા પધારતા હતા.      ભાદરવા મહિનો સૂર્યનો તાપ અતિશે તપતો હતો.તાપને લીધે શ્રીજીમહારાજના...Read more »


     તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.      “ ‘દયાળુ’ અને ‘મહારાજ’ એ આપણી આગવી ઓળખ છે બાપજી...Read more »


     “બાપજી, આ બધા સંતો-ભક્તો પર રાજી થજો.” પ.પૂ. સ્વામીશ્રી બે હાથ જોડી બોલ્યા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી નિરુત્તર રહ્યા.      “બાપજી સૌની પર રાજી થજો.”...Read more »


શ્રીહરિના અત્યંત રાજીપાના પાત્ર એટલે ગણોદના કાયાભાઈ. કાયાભાઈની અઢાર વર્ષની ઉંમર થતા લગ્ન લેવાયા. લગ્નની જાન લઈને જતા કાયાભાઈને વિચાર થયો, “લાવને, શુભ કાર્ય કરવા જઉં છું તો...Read more »


     તા.17/3/2017 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને પ્રાત: સભામાં લાભ આપવા પધાર્યા.      પોતાની અનેરી રીત પ્રમાણે, વચનામૃતના ગૂઢાર્થ...Read more »


     “દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના...Read more »


     તા. 14/3/2017 ને મંગળવારની વાત છે.      એ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.      ફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી...Read more »


તા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે  સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે...Read more »


     “બાપજી, આપે જે સદ્ગુરુઓની પેઢી આ સિંહાસનમાં પધરાવી છે તેમાં બધા સદ્ગુરુને ઓળખું છું પણ (આંગળી ચીંધીને) આ છેલ્લા કયા નંદ છે ?”      દર્શને...Read more »