એક વખત સદ્. મુનિસ્વામી સરસપુર પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની સામે જ લાભ લેવા બિરાજ્યા હતા.      સભા બે-ત્રણ કલાક સળંગ ચાલી તેથી લઘુશંકા...Read more »


     એક દિવસ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને વિચરણ અર્થે બહાર જવાનું હતું. ડ્રાઇવરે ગાડીમાં સામાન મૂકીને બધી તૈયારી કરી દીધી.      વિચરણમાં સાથે આવનાર પૂ. સંતો અને બે-ત્રણ...Read more »


     યુવાનો માટે એ હરતી- ફરતી શાળા જ હતી.      યુવકોનું ઘડતર તેઓ પોતાની દેખરેખ નીચે જ કરતા.      એક વખત મોટા મંદિરે કોઈ યુવકને એક સંતે...Read more »


     સવંત 1885માં ભગવાન શ્રીહરિ જીવાખાચર(દાદાખાચરના કાકા)ને ધામમાં તેડી ગયા.      તેઓના કારજ (શ્રદ્ધાંજલિ) પ્રસંગે દેશોદેશથી સ્નેહીજનો આવેલા. તેમાં જોગીદાસ ખુમાણ પણ હતા.      જોગીદાસ બહારવટિયા...Read more »


ઈ.સ. 1989ના ફેબ્રુઆરી માસની આ વાત છે. વાસણા મંદિરનો દ્વિતીય પાટોત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો હતો. એક દિવસ સાંજના છ વાગ્યાનો સમય હતો. વાસણા મંદિરમાં નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »


     તા. 28-5-17 ને રવિવારના રોજ ભાવનગર મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી આગળના દિવસે ભાવનગર પધાર્યા.      પ.પૂ. સ્વામીશ્રી સાથે STKના મુક્તો તથા કિશોરમુક્તો જોડે લાભ લેવા...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી કરાવ્યા પછી નીચે બેસીને કથા થઈ શકે નહિ, એટલે અત્યારે તેઓ સોફા ઉપર બેસીને કથાનો લાભ આપે છે.    ...Read more »


ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને...Read more »


     એક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો.      એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર...Read more »


      તા. 13-5-17 ને શનિવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વડોદરા ખાતે પ્રાત: સભામાં લાભ આપવા પધારવાના હતા.       પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી તો સમયસર...Read more »


     એક સમયે એક મંદિરના મહંત શીતલદાસજી ઠાકોરજીનું પ્રસાદીનું ચરણામૃત પાત્રમાંથી આચમની ભરી ભરીને આપતા હતા. ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા.      શીતલદાસે ઘનશ્યામ પ્રભુને જોયા...Read more »


તા. 12-4-17ના રોજ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ખાતે પધાર્યા. વિદેશગમન પહેલાં પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ અર્થે વાસણા પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને આજ્ઞા...Read more »


     એક વખત ગઢપુર મધ્યે શ્રીજીમહાજ સભામાં બિરાજમાન હતા.સર્વે સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજનો લાભ લેવા તત્પર થઈ બિરાજ્યા છે.      દૂર દૂર મહારાજનો લાભ લેવા બાઈ હરિભક્તો...Read more »


    એપ્રિલ 2017માં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી હરિભક્તોને સુખિયા કરવા ઑસ્ટ્રેલિયા પધાર્યા.      ઑસ્ટ્રેલિયા પધાર્યાના થોડા દિવસ પહેલાંથી પ.પૂ. સ્વામીશ્રીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. છતાંય તેની પરવા...Read more »



      ઘનશ્યામ પ્રભુએ વેણી, માધવ, પ્રાગ વગેરે મિત્રો સાથે મીન સરોવરમાં ન્હાવા માટે પ્રયાણ કર્યું. સહુ મીન સરોવરના કાંઠે આવ્યા. ત્યાં વડના ઝાડ નીચે કપડાં...Read more »


      ઈ.સ. 1976માં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિર એકાદશીએ સભા કરવા પધાર્યા હતા. સવારથી જ આસને હરિભક્તો દર્શને આવતા હતા.      હળવદના બ્રાહ્મણ હરિભક્ત કાંતિભાઈ...Read more »


     સ્વામી ! અમને તો દિવાળી, નૂતનવર્ષ, ઉત્તરાયણના દિવસોમાં બહુ આનંદ આવતો હોય છે. પરંતુ સ્વામી ! આપના માટે સૌથી મોટો આનંદનો દિવસ કયો ?    ...Read more »


     એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુરને વિષે દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા.       ત્યારે મહારાજે પાળાને ઉદ્દેશીને કહ્યું, “અમારી માણકી ઘોડી લાવો. અમારે લક્ષ્મીવાડીએ જવું છે.”    ...Read more »


     ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે સવારે મંગળા આરતી પછી કથાવાર્તાનો અવિરત પ્રવાહ વહેતો હોય.      માત્ર એક દિવસ નહિ, રોજ દિવસના 10-10 કે...Read more »