તા.૧૫-૭-૨૦૧૭ ને મંગળવારના રોજ પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં સર્વે STKના મુક્તો તથા પૂ. સંતોને લાભ આપી રહ્યા હતા. સભા ચાલુ હતી અને...Read more »
SMVS સંસ્થા આધ્યાત્મિકની સાથે સામાજિક સંસ્થા છે, એ ન્યાયે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી SMVS દ્વારા વર્તમાન સમયે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલનું નિર્માણકાર્ય...Read more »
“મહારાજ સારી કિંમતે મકાન વેચાવી દેશે.” વાત જાણે એમ હતી કે આપણી SMVS સંસ્થા સાથે જોડાયેલ ઘરના હરિભક્ત જિતેશભાઈ શાહનું મૂળ વતન પાવી જેતપુર...Read more »
“અરે આત્મારામ ! અમો વડતાલ બિરાજતા હતા ત્યાં દર્શને ન આવ્યા અને અહીં છેક ભાવનગર !” “મહારાજ ! આપ વડતાલ બિરાજતા હતા ત્યારે સેવક...Read more »
ઈ.સ. 1990-91માં વાસણા ‘મૂર્તિધામ' હૉલનું નિર્માણકાર્ય ચાલતું હતું. એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીનું શરીર 103° તાવથી અંગારાની જેમ તપતું હતું. માથામાં અસહ્ય દુખાવો અને પેટમાં ચૂક આવતી...Read more »
18-7-17ને મંગળવારના રોજ સવારે ગુરુકુળના બાળમુક્તોને લાભ આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાળમુક્તો, તમને કોઈ તકલીફ પડતી નથી ને !” “ના સ્વામી...” “જયેશભાઈ (ગૃહપતિ), બાળમુક્તોને જમાડવામાં કોઈ તકલીફ નથી ને !” “ના...Read more »
વડોદરા મૂર્તિપ્રતિષ્ઠાનો સમય હતો. “બેટા, મારે વડોદરા આપણા મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ છે તો જવું છે.” “પણ મમ્મી, આપની તબિયત સારી નથી.” “તબિયતના...Read more »
એક સમયને વિષે ભગવાન શ્રીહરિ ગઢપુર મધ્યે ઉગમણા બારની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. તે સમયે પ્રાગજી દવેએ કથા કરતા કહ્યું. “ઘરડા લોકોને ઘોડા...Read more »
ઈ.સ. 1984-85માં ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી નળકંઠા વિચરણ દરમ્યાન એક દિવસ સાંજના સમયે સાંકોદરા ગામના મંદિરે પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કથાવાર્તા...Read more »
તા.18-7-17મંગળવારને રોજ ગુરુકુળની સભામાં પ.પૂ.સ્વામીશ્રીના પૂજન માટે પ્રવક્તા બોલ્યા, “આજથી પ.પૂ.સ્વામીશ્રી પચાસ દિવસ માટે વિદેશ સત્સંગ વિચરણ અર્થે જઈ રહ્યા છે ત્યારે તેમના પૂજન...Read more »
તા. ૧૫/૩/૨૦૧૭ ને બુધવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ STKના મુક્તોને તેમજ પૂ. સંતોને જ્ઞાનમાર્ગમાં પાકા કરવા તેમજ પોતાનાં દર્શન-આશીર્વાદનું સુખ આપવા પધાર્યા...Read more »
સંવત 1885માં ભગવાન શ્રીહરિ ભાવનગર નરેશ વજેસિંહ બાપુના દરબારમાં પધરામણી અર્થે પધારવાના હતા. મહારાજે પોતાના સંતો-ભક્તો સાથે પોતાના ઉત્તમ અને આજ્ઞાપાલક ભક્ત રૂપાભાઈને ત્યાં ઉતારો કર્યો હતો. બીજે દિવસે...Read more »
એક વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી રાત્રે ત્રણ વાગ્યે પ્રાર્થના કરતા હતા : “હે મહારાજ, હે બાપા, હે સદ્ગુરુઓ, આપના કારણ સત્સંગના પરિવારના સભ્યોની રક્ષા...Read more »
18-7-17ને મંગળવારના રોજ સવારે મંગળા આરતીનાં દર્શન બાદ પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુળના બાળમુક્તોને લાભ આપવા પધાર્યા. “બાળમુક્તો, જય સ્વામિનારાયણ...” “દયાળુ, જય સ્વામિનારાયણ...” બાળમુક્તો સમૂહમાં બોલ્યા. “મુક્તો, આજે પ્રાર્થનામાં શું આવ્યું ?” ઘણા...Read more »
ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતિથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો કર્યો...Read more »
સંવત 1885માં ભગવાન સ્વામિનારાયણ વડતાલ તથા તેના આજુબાજુનાં ગામડાંઓમાં અનંતાનંત મુમુક્ષુઓને સુખિયા કરી કારિયાણી પધાર્યા. ત્યાં શ્રીહરિએ દાદાખાચર તથા સુરાખાચરને બોલાવી કહ્યું, “અહીંથી અમારે...Read more »
એક દિવસ પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા પધાર્યા. તેઓને પૂ. સંતોએ ભોજનમાં સેવ પીરસતાં કહ્યું, “દયાળુ, ચોમાસાના વાતાવરણને લીધે સેવ હવાઈ ગઈ છે, માટે...Read more »
૧/ ૯ /૨૦૧૨ ને શુક્રવારના રોજ ભાવનગર ખાતે સત્સંગ સભામાં કથાવાર્તાનો લાભ આપ્યો. ત્યારબાદ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લગભગ 10:30 વાગ્યે સ્વામિનારાયણ ધામ તરફ પરત પધારી...Read more »
પ.પૂ. બાપજી ઘનશ્યામનગરમાં પાંચ-પાંચ દિવસના બ્રહ્મસત્ર કરતા. તે બ્રહ્મસત્રનો છેલ્લો દિન હોય ને બધા યુવકો બપોરે ઘેર જવાના હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અદ્ભુત...Read more »
“દાદા, ઓ દાદા કોનો પત્ર આવ્યો છે ?” “મોટીબા, એ તો ભાવેણા દરબારનો… વજેસિંહ બાપુ આપણે ત્યાં મહારાજના દર્શન કરવા બે દિવસ પછી આવે છે.” “આપણે નાની રિયાસતમાં આવડા મોટા...Read more »