મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર...Read more »
“ભાઈ, તમને શું દુ:ખ છે ?” “દેવુભાઈ, મારા ઘરમાં ખૂબ જ કંકાસ ને અશાંતિ રહે છે. ઘરમાં કંઈ લાગે છે... કંઈ સમજાતું નથી... શું કરવું ?” “ચિંતા, ન કરો....Read more »
તા. 7-4-17 ને શુક્રવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એકાદશી હોવાથી કશું જમાડ્યું ન હતું. ભૂખ્યા રહેવાને કારણે તેઓનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું ન હતું. એ...Read more »
ક્રિષ્ના હાર્ટ હૉસ્પિટલમાં એક દિવસ ડૉ. રાજેશભાઈ દેસાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સારવાર માટે આવતા હતા તેઓ આ હૉસ્પિટલના માલિક શ્રી ડૉ. અનિમેષભાઈ ચોક્સીને ગુરુવર્ય પ.પૂ....Read more »
બાયપાસ સર્જરી વખતે ઑપરેશન થિયેટરમાં ફરજિયાતપણે હૉસ્પિટલનો ડ્રેસ પહેરવો પડે. ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની આજ્ઞાને લઈ મૂંઝાયા. સાધુને ભગવું કપડું ને એ પણ રામપુર ગામની...Read more »
શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા છે, “હે મહારાજ ! જમવા પધારો. પ્રભુ ! થાળ ઠંડા થઈ રહ્યા છે.” આ સાંભળતાં જ શ્રીજીમહારાજ તો ચપટી...Read more »
ધુવા નામે ગામને વિષે એક લુવાર બીંદો નામે હરિભક્ત બહુ સારા હતા. પરંતુ તેમની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળાં હતાં. તેઓ સત્સંગીની ઠેકડી કર્યા કરતાં...Read more »
ભાદરવા મહિનામાં એક દિવસ માણસા પાસેના દાતા ગામમાં સત્સંગ કાર્યક્રમ રાખેલો. સવારે 7:00 વાગ્યે વાસણાથી નીકળી વિજાપુર, વિસનગર, માણસા કેટલીક પધરામણીઓ પતાવી દાતા ખાતે પ્રોગ્રામમાં પહોંચ્યા....Read more »
ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રુપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા...Read more »
આજે મોરબી સત્સંગ કાર્યક્રમમાં બપોરે 3:30 વાગ્યે પહોંચવાનું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાતઃ સભા બાદ ગાડીમાં જતાં રાજેશભાઈ અબાસણાને કહ્યુ કે, “આજે તારે મોરબી...Read more »
શ્રીજીમહારાજ જ્યારે કારેલી થઈ, સુરત પધારવાના હતા ત્યારે અરદેશર કોટવાલે શ્રીજીમહારાજને પોતાના ઘરે પધારવા પ્રાર્થના કરી હતી. એટલે શ્રીજીમહારાજ તથા મોટેરા સદગુરુઓ અને મુનિબાવા સહિત મહારાજ...Read more »
એક વખત બપોરના સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે સંતો ઠાકોરજી જમાડતા હતા. ઠાકોરજી જમાડ્યા બાદ સંતો પત્તર ઘસવા માટે આવ્યા. સંતો પત્તર ઘસતા હતા ત્યાં...Read more »
એકાદશીનો દિવસ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય આજે નાદુરસ્ત હતું. શરીરે ખૂબ તાવ અને કળતર હતી. ડૉક્ટરની સલાહ મુજબ આરામની સખત જરૂર હતી. ...Read more »
૬ એપ્રિલ, ૨૦૧૭ ગુરુવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃસભા હતી. તે માટે સભામાં જતા પહેલા નિત્યક્રમ મુજબ સવારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ....Read more »
એક વખત શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. ત્યાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા જે, “મહારાજ ! તમે ઘેલા નદીએ પધારો તો આપણે...Read more »
૨જી એપ્રિલ, ૨૦૧૭ રવિવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનું રાજકોટ ખાતે વિચરણ હતું. સવારે ૬:૩૦ વાગે ગુરુવર્ય પ.પૂ. બાપજી ધ્યાન-પૂજા વગેરે પૂર્ણ થયા બાદ અલ્પાહાર...Read more »
કચ્છ વિચરણ કરતા આધોઈમાં શ્રીજીમહારાજ લાધાજીના દરબારમાં ઊતર્યા. અહીં શ્રીજીમહારાજને લાલજી સુથારને દીક્ષા આપ્યાની સ્મૃતિ થઈ આવી. વૈરાગ્યમૂર્તિ લાલજી સુથારે શ્રીજીમહારાજની અનુજ્ઞાથી એક ક્ષણમાં જ...Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ....Read more »
ઈ.સ. 1981-1982ના વર્ષની આ વાત છે. એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે ચરોતર પ્રાંતના મોરજ ગામે વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો...Read more »
ઈ.સ. ૨૦૧૪માં દિવાળી પહેલાં સુરેન્દ્રનગરના જશુભાઈ ઠક્કર (ગૉળવાળા) અને તેમનાં ધર્મપત્ની અન્ય બે પરિવારો સાથે ઉત્તર ભારત તરફ યાત્રાએ ગયેલા. યાત્રા દરમ્યાન એક દિવસ...Read more »