તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપતા હતા. “ગઈ સભામાં શું ચાલ્યું હતું ?” “બાપજી, ‘રે સગપણ હરિવરનું...Read more »
સંવત ૧૮૮૦ના ભાદરવા સુદ ૧૧ની મધ્યરાત્રિએ અચાનક શ્રીહરિ દાદાખાચરના દરબારગઢની અક્ષરઓરડીએ પોઢેલા જાગી ગયા. સંતોના ઉતારે જઈ તાળી વજાડી. “જાગો સંતો, હરિભક્તોને પણ જગાડો.” ...Read more »
“ધંધો બરાબર ચાલે છે ને ? કાંઈ તકલીફ તો નથી ને…” “હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ...Read more »
તા. ૨૧/૪/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “બાપજી એક પ્રશ્ન હતો; આપ રાજી હોય તો પૂછીએ !” “પૂછો...” “બાપજી, આપ મોટેભાગે બાળકોનું નામ ‘ઘનશ્યામ’ કેમ રાખો...Read more »
એક વખત અગત્રાઈના પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને પર્વતભાઈનાં ધર્મપત્ની કેસરબાઈ ગઢપુર શ્રીહરિનો સમાગમ કરવા ગયાં હતાં. શ્રીહરિનાં દર્શન, સમાગમની ભૂખમાં પર્વતભાઈ સભાસ્થળ છોડી જમવા...Read more »
તા. ૨૦/૧૧/૨૦૧૭ના રોજ સ્વામિનરાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “આ અમે વાત કરીએ છીએ તે બે ભાઈની છે. જેમાં એક ભાઈનું...Read more »
“બાપજી, એક વાત પૂછવી હતી.” સેવામાં રહેલ સંતે પૂછ્યું. “પૂછો, જે પૂછવું હોય તે પૂછો... મહારાજ ઉત્તર કરશે.” “બાપજી, અમારે આપની તથા સ્વામીશ્રીની...Read more »
“મહારાજ, આપ ચિંતા ન કરો. સેવકને આજ્ઞા કરશો તો સેવક સંતોની સેવા કરવા ગઢપુર રોકાશે.” વાત એમ હતી કે એક સમામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવોને તથા પોતાના...Read more »
“સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી આપણા રોમેરોમમાં હોવી જોઈએ તો આપણે મહારાજ, બાપા, બાપજીનો યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બસ, આ કારણ સત્સંગ માટે Do...Read more »
“બાપજી, મરજી એટલે શું ?” સેવક સંતે પૂછ્યું. “મોટાપુરુષની નાનામાં નાની રુચિ મુજબ રહેવું તે...” “એટલે બાપજી ?” હાથ જોડી દીનભાવે સેવક સંતે...Read more »
એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા. ...Read more »
“સ્વામી, આ યુવક આપણા ઘરનો છે ને !” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “હા બાપજી...” સેવક સંત બોલ્યા. “સ્વામી, એને સમજાવો આવો વેશ...Read more »
ઈ.સ.1995માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ વખત યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. ફ્લાઇટમાં બેઠા, ફ્લાઇટ ટેક ઑફ થયું, ધીમે ધીમે ફ્લાઇટ ગતિ વધારતા...Read more »
જ્ઞાનસત્ર -11માં દર્શન વિભાગમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને દર્શન આપતા હતા. “અશ્વિનભાઈ, અહીં અમારી પાસે આવો.” “હા બાપજી...” “આ માસમાં હવે સુરત લાભ...Read more »
“સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને...Read more »
“મુક્તો, આજે આપને લાભ આપવો છે પણ મહારાજની ઇચ્છા નથી...” “બાપજી, આપને તકલીફ હોય તો રહેવા દો...” હરિભક્તો એકસાથે બોલ્યા. “અરે તકલીફ તો...Read more »
“સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.” “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.” “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા...Read more »
“સૌને જય સ્વામિનારાયણ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “જય સ્વામિનારાયણ.” સભાજનોએ કહ્યું. “મુક્તો, આજે અમારે તકલીફ છે. મહારાજની મરજી હશે તેમ થશે.” ...Read more »
ભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા. અરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના...Read more »
એક સમયને વિષે શ્રીજીમહારાજે ત્રણ સંતોને બોલાવ્યા. એક સદ.આનંદાનંદસ્વામી,બીજાસદ.મુક્તાનંદ સ્વામી અને ત્રીજા સદ.સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેય સંતો મહારાજ આગળ આવી હસ્ત જોડી ઊભા રહ્યા. “બોલો મહારાજ શું આજ્ઞા છે?” “અમારે તમને પ્રશ્ન...Read more »