એક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ. મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું, “મહારાજ...Read more »
વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વડોદરા મંદિરે પધાર્યા હતા.દિવસ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કથાવાર્તાનો અખાડો ચલાવ્યો હતો. તેનાથી હરિભક્તો ખૂબ બળિયા થયા હતા. રાત્રિનો સમય થયો. પૂ. સંતોએ...Read more »
૧૮-૧૨-૨૦૦૭ને રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાત્રિના ૮:૪૫ વાગ્યે સંત રસોડામાં ઠાકોરજી જમાડવા પધાર્યા. સ્વામિનારાયણ ધામ ખાતેના સર્વે પૂ. સંતો વ્હાલા પ.પૂ....Read more »
ઈ.સ. ૨૦૧૭ માર્ચમાં વાસણા મંદિર ખાતે એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી સેવા માટે ડોરબેલ વાગ્યો. બંને સેવક સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એકસાથે પ્રવેશ્યા. “દયાળુ, મહારાજ... શું સેવા...Read more »
“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.” દાદાખાચરના ગોવાળ બીજલ અને...Read more »
તા. ૯/૪/૨૦૦૭ ને સોમવારે ઘનશ્યામનગર મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાટોત્સવ પ્રસંગે સૌને સુખિયા કરવા પધાર્યા હતા. સભાની પૂર્ણાહુતિ સમયે જાહેરાત થઈ. “એક્યુપ્રેશરના ડૉક્ટર દ્વારા વિના મૂલ્યે...Read more »
“કિશોરો મારું હૃદય છે.” આવો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને સદાયને માટે કિશોરો સાથેનો આગવો સ્નેહ છે. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૭થી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮થી ઇસનપુરમાં ત્રણ દિવસ પધાર્યા હતા....Read more »
ઈ.સ. ૨૦૧૩માં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી મોરબી સત્સંગ અર્થે પધાર્યા હતા. સાંજનો સભાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. સાંજે રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાના હતા...Read more »
“મહારાજ ! અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી. “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું. હરિભક્તો ચાલતા થયા....Read more »
તા ૧૯/૪/૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ.સ્વામીશ્રી આસનેથી સંત રસોડા તરફ ઠાકોરજી જમાડવા પધારતા હતા. “દયાળુ ! લિફ્ટ આવે જ છે. લિફ્ટમાં પધારોને...!!” સાધકમુક્તે કહ્યું. “ચાલશે, અત્યારે જરૂર નથી....Read more »
વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ ઈ.સ.૨૦૧૮ના વર્ષને યુવકો તથા કિશોરો માટે ફાળવવાનો સંકલ્પ કર્યો હતો. તે ન્યાયે વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ દરેક વિસ્તારમાં ઝોનલ વિચરણ ગોઠવ્યું હતું. ૨૪-૪-૨૦૧૮ ના રોજ વ્હાલા...Read more »
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે એક વાર ગુરુવર્ય પ.પૂ.બાપજી સંત આશ્રમના કોઠારમાં પધાર્યા. ત્યાં કોથળા પર બેસી ઘઉં સાફ કરવા મંડ્યા. સાધકમુક્તોને ઘઉં સાફ કરવાનો સમય થતા તે કોઠારમાં...Read more »
ધર્મદેવે સહપરિવાર અયોધ્યાથી છપૈયા જતાં રસ્તામાં મખોડા તીર્થમાં વિશ્રામ કર્યો. મખોડાતીર્થના પૂજારીમાં ભગવાનની મર્યાદા કે પ્રગટભાવ ઘનશ્યામ પ્રભુને જોવા ન મળ્યો. તેથી ઘનશ્યામ પ્રભુ દુઃખી થઈ ગયા. “પૂજારીજી, તમે...Read more »
તા. 17-12-12ના રોજ પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે કોઠારમાં નિરીક્ષણ માટે પધાર્યા. “દયાળુ, કોઠારનું બધું રિર્પોર્ટિંગ બરાબર છે ને ? લાવો અમને કોઠારનું પત્રક જોવા આપશો...” “હા, બધું બરાબર...Read more »
એક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા. તેથી...Read more »
અમદાવાદ, વાસણા વિસ્તારમાં એક હરિભક્તના ઘરે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા પૂ. સંતોની રસોઈ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણીએ પધાર્યા. ઠાકોરજીની આરતી થઈ. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ.બાપજી દરેક રૂમમાં જળ છાંટી રસોડામાં...Read more »
એક વખત ઘનશ્યામ પ્રભુ બપોરના સમયે એક મંદિરમાં એકાંત માટે આવ્યા હતા. ત્યારે ત્યાં દેવીબક્ષ નામે મંદિરના પૂજારી હતા. તેઓએ ભગવાન આગળ સ્તુતિ કરતાં માગ્યું કે, “હે પ્રભો !...Read more »
એક વખત અમદાવાદના કલેક્ટરના દીકરા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર પણ હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને દર્શન આપવા પધાર્યા. સેવક સંતે તેમનો પરિચય આપ્યો ત્યાં ગુરુવર્ય...Read more »
વાસણા સંત આશ્રમ, મૂર્તિધામ હૉલ કે મંદિરમાં ઘણી વાર સેવામાં રહેલા હરિભક્તો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી એમને બોલાવે : “કેમ તમે લાઇટ-પંખો બંધ કરવાનું...Read more »
એક સમયે ઘનશ્યામ મહાપ્રભુ નારાયણ સરોવરના કિનારે ઊંચા પીપળના વૃક્ષ પર ચડ્યા હતા. “ઘનશ્યામ ! પીપળના વૃક્ષ પર શું કામ બેઠા ? બીજા કોઈ ફળવાળા વૃક્ષ પર બેઠા...Read more »