તા.૧૨-૨-૨૦૧૮ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એમના આસને સેવક સંતને કહ્યું,     “સ્વામી, અમને શ્રીજીમહારાજ પાસે લઈ જશો...? અમારે પ્રાર્થના કરવી છે...”     “હા દયાળુ, આવ્યો...” સેવક...Read more »


     તા. ૧૫/૭/૨૦૦૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ મધ્યાહ્ન ભોજનમાં કાચું સલાડ અને ફ્રૂટ જમાડ્યું.      જમાડ્યા બાદ તુંબડામાં જળ ધરાવી તેઓ પૂ.સંતો તરફ ગયા.  ...Read more »


     ઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા.      આ વિચરણ દરમ્યાન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે...Read more »


     સ્વામિનારાયણ ધામ,ગાંધીનગર ખાતે મધ્યાહ્ન સમયે સૌ પૂ. સંતો,પાર્ષદો,સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા.      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મધ્યાહ્ન ભોજન ગ્રહણ કરી કોઠારમાં પધાર્યા. સૌને સેવા...Read more »


આશરે ૪૦ વર્ષ પહેલાંની વાત છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠની પંચતીર્થી કરવા ગયા હતા. પંચતીર્થી દરમ્યાન ધોરાજી પધાર્યા. ગામના હરિમંદિરમાં રાત્રિ નિવાસ હતો.શિયાળાની કડકડતી ઠંડી હતી, હરિભક્તોમાં સાગરદાનભાઈ સાથે હતા. ઠંડી...Read more »


     એક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ.      મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું,      “મહારાજ...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વડોદરા મંદિરે પધાર્યા હતા.દિવસ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કથાવાર્તાનો અખાડો ચલાવ્યો હતો. તેનાથી હરિભક્તો ખૂબ બળિયા થયા હતા. રાત્રિનો સમય થયો.      પૂ. સંતોએ...Read more »


     ૧૮-૧૨-૨૦૦૭ને રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાત્રિના ૮:૪૫ વાગ્યે સંત રસોડામાં ઠાકોરજી જમાડવા પધાર્યા.      સ્વામિનારાયણ ધામ ખાતેના સર્વે પૂ. સંતો વ્હાલા પ.પૂ....Read more »


ઈ.સ. ૨૦૧૭ માર્ચમાં વાસણા મંદિર ખાતે એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી સેવા માટે ડોરબેલ વાગ્યો. બંને સેવક સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એકસાથે પ્રવેશ્યા. “દયાળુ, મહારાજ... શું સેવા...Read more »


“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.” દાદાખાચરના ગોવાળ બીજલ અને...Read more »


તા. ૯/૪/૨૦૦૭ ને સોમવારે ઘનશ્યામનગર મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાટોત્સવ પ્રસંગે સૌને સુખિયા કરવા પધાર્યા હતા. સભાની પૂર્ણાહુતિ સમયે જાહેરાત થઈ. “એક્યુપ્રેશરના ડૉક્ટર દ્વારા વિના મૂલ્યે...Read more »


“કિશોરો મારું હૃદય છે.” આવો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને સદાયને માટે કિશોરો સાથેનો આગવો સ્નેહ છે. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૭થી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮થી ઇસનપુરમાં ત્રણ દિવસ પધાર્યા હતા....Read more »


ઈ.સ. ૨૦૧૩માં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી મોરબી સત્સંગ અર્થે પધાર્યા હતા. સાંજનો સભાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. સાંજે રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાના હતા...Read more »


“મહારાજ ! અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી. “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું. હરિભક્તો ચાલતા થયા....Read more »


તા ૧૯/૪/૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ.સ્વામીશ્રી આસનેથી સંત રસોડા તરફ ઠાકોરજી જમાડવા પધારતા હતા. “દયાળુ ! લિફ્ટ આવે જ છે. લિફ્ટમાં પધારોને...!!” સાધકમુક્તે કહ્યું. “ચાલશે, અત્યારે જરૂર નથી....Read more »


વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ ઈ.સ.૨૦૧૮ના વર્ષને યુવકો તથા કિશોરો માટે ફાળવવાનો સંકલ્પ કર્યો હતો. તે ન્યાયે વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ દરેક વિસ્તારમાં ઝોનલ વિચરણ ગોઠવ્યું હતું.  ૨૪-૪-૨૦૧૮ ના રોજ વ્હાલા...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે એક વાર ગુરુવર્ય પ.પૂ.બાપજી સંત આશ્રમના કોઠારમાં પધાર્યા. ત્યાં કોથળા પર બેસી ઘઉં સાફ કરવા મંડ્યા. સાધકમુક્તોને ઘઉં સાફ કરવાનો સમય થતા તે કોઠારમાં...Read more »


ધર્મદેવે સહપરિવાર અયોધ્યાથી છપૈયા જતાં રસ્તામાં મખોડા તીર્થમાં વિશ્રામ કર્યો. મખોડાતીર્થના પૂજારીમાં ભગવાનની મર્યાદા કે પ્રગટભાવ ઘનશ્યામ પ્રભુને જોવા ન મળ્યો. તેથી ઘનશ્યામ પ્રભુ દુઃખી થઈ ગયા. “પૂજારીજી, તમે...Read more »


તા. 17-12-12ના રોજ પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે કોઠારમાં નિરીક્ષણ માટે પધાર્યા. “દયાળુ, કોઠારનું બધું રિર્પોર્ટિંગ બરાબર છે ને ? લાવો અમને કોઠારનું પત્રક જોવા આપશો...” “હા, બધું બરાબર...Read more »


એક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા. તેથી...Read more »