એક સમય ને વિષે શ્રીહરિ પોતાના ભક્તજનોને સુખ આપવાને અર્થે વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ ભક્તોને બળિયા કરવા શ્રીહરિ અર્ધરાત્રિ સુધી વાતો કરતા હતા.જેમાં એક વખત મહાપ્રભુ સ્વરૂપનિષ્ઠાની વાતો...Read more »
પ.પૂ.સ્વામીશ્રીના નૉર્થ અમેરિકા 2017ના સતત વિચરણને લીધે અવરભાવનું (શરીરનું) સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. એક દિવસ વિમાનની મુસાફરી દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીને માથાનો દુખાવો થવા લાગ્યો. શ્રીજીમહારાજની...Read more »
નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી. સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે. એમને જમાડવા-પોઢાડવા ને...Read more »
તા. 22-8-17 ને મંગળવારના રોજ પ.પૂ.સ્વામીશ્રીને વિમાનની મુસાફરીને લીધે ઉપવાસ હતો. તથા બપોરે આરામ પણ નહોતો મળ્યો. વળી, પ.પૂ.સ્વામીશ્રીએ ક્લીવલૅન્ડ ખાતે હરિભક્તોને કથાવાર્તા ને...Read more »
ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો...Read more »
સંવત 1885માં ગઢપુરમાં જીવાખાચરને (દાદાખાચરના કાકા) દેહ મૂકવાનો અંતિમ સમય જેવું લાગ્યું તેથી તેમના દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું, “મારા બાપુ બહુ બીમાર છે અને ઘડી બે ઘડીમાં દેહ...Read more »
ઈ.સ.1990-91માં વાસણા મૂર્તિધામ હૉલનું કામ ચાલતું. આ અરસામાં અન્ય સંસ્થાના કોઈ સંતો ત્યાં પધાર્યા.તેમણે સેવા કરતા હરિભક્તોને પૂછ્યું,“તમારા ગુરુ ક્યાં છે?” ત્યારે હરિભક્તોએ...Read more »
નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પને સાકાર કરવા માટે દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો નહિ તેવા વિચરણમાં પણ નૂતન...Read more »
નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની જે કંઈ આજ્ઞાઓ છે તે સરાધાર પાળી અને પળાવી. પ.પૂ.સ્વામીશ્રીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય...Read more »
એક વખત દૃર્ગપુરમાં નિરંતર ખળખળતી ઘેલા નદીમાં પૂર આવેલ,તે પૂર જોવા મહારાજ સૌ સંતો-ભકતો સાથે ઘેલાના કાંઠે પધાર્યા. ત્યાં ખળખળિયા નીચે એક મોટો પથ્થર...Read more »
ઈ.સ. 1984માં ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રી શિયાળાના સમયમાં નળકંઠા ખાતે વિચરણમાં પધાર્યા હતા. કાણોતરા ગામમાં આજરોજ હરિભક્તોના ઘરે આખો દિવસ પધરામણી ગોઠવાઈ હતી.એટલે ગુરુવર્ય...Read more »
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ ખાતે રાત્રિ શયન કરી પ્રાતઃ સમયે જાગ્યા. તે પ્રથમથી જ પૂ. સંતો વહેલા જાગી ગયા હતા. અને તેમણે પ.પૂ. સ્વામીશ્રી જાગી ગયા એટલે A.C....Read more »
એક સમયને વિષે ભગવાન શ્રીહરિ પ્રાતઃસમયે દાદાખાચરના દરબારગઢથી લક્ષ્મીવાડીએ પધાર્યા. લક્ષ્મીવાડીમાં ડભાણિયા આંબા પાસે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજ્યા.વાડીમાં સેવા કરતા હરિભક્તો હરજીભાઈ, ઉકોભાઈ તથા...Read more »
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી આદર્શ બાળસભા (ABS)ના કૅમ્પમાં પોતાના લાડીલા બાળમુક્તોને સુખિયા કરવા પધાર્યા હતા. બાળમુક્તોને સહજમાં સમજાય તે રીતે દિવ્યવાણીનો લાભ આપતા હતા. બાળમુક્તોને વાત સમજાય તે માટે પ.પૂ....Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજી ઈ.સ.1971ની સાલમાં હાલાર પ્રાંતમાં વિચરણ માટે પધાર્યા હતા.જામનગર જિલ્લાના કાલાવાડના હરિભક્તોના અતિશે આગ્રહથી ગામમાં પધરામણી તથા સભાના કાર્યક્રમનું આયોજન થયું હતું. ...Read more »
એક સમામાં ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજિત હતા. સભાની મધ્યેથી એરુ (એક સાપની જાતિ) નીકળ્યો. તે એરુ જોઈ રમકડું સમજતાં ટેલીયા બ્રાહ્મણનો નાનો બાળક પકડવા...Read more »
એક વખત વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ચાલતા સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)ના મુક્તોને પ્રાત: સભામાં લાભ આપી રહ્યા હતા. તે વખતે બે...Read more »
એક સમયે પ.પૂ.સ્વામીશ્રી કાર્યાલયની મિટિંગ હોવાથી નિત્યક્રમ કરતાં રાત્રે ઠાકોરજી જમાડવા મોડા પધાર્યા. રાત્રે 8:30 વાગી ગયા.નિત્યક્રમ મુજબ કીર્તનભક્તિ ચાલુ થઈ ગઈ. પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી...Read more »
દેશમાં હોય કે વિદેશમાં પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીની રહેણીકરણી, રીતભાત તદ્દન સાદી અને એકધારી જ હોય; તેમાં કોઈ ફેર ન પડે.ઈ.સ.2010માં ગુરુવર્ય પ.પૂ.બાપજી જુલાઈ-ઑગસ્ટમાં કૅનેડા નૂતન મંદિરના પ્રતિષ્ઠા...Read more »
એક સમયને વિષે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને વિષે બિરાજમાન હતા. સંતો-હરિભક્તો મહારાજની પુષ્પહારથી પૂજા કરતા હતા. પછી મહારાજ ઊઠી અને દાદાખાચરના ઓરડે ગયા. ત્યાં જઈ બાઈઓને કહે, “બહાર જાવ. ઓરડામાંથી...Read more »