એક વખત વડતાલમાં રાત્રિ સમૈયો હતો. મહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. એકાએક મહારાજ બોલ્યા, “આ સભામાં પૂતના જેવી કોઈ બાઈ આવી છે તે અમને મારવા સારુ અડદ...Read more »


ભૂજના સાંખ્યયોગી સૂરજબા મહામુક્ત હતાં. એક વખત ગઢપુરમાં શ્રીહરિને તેમણે વાત કરી : “હે મહારાજ, આપના હસ્ત જેવા મારા હાથ છે કે નહીં ?” “ના, અમારા હાથ જેવા...Read more »


ભેંસજાળમાં રાણા કાયાભાઈના બહેન સાંખ્યયોગી હતાં. તેમનો હાથ ભાંગી ગયો હતો. સંબંધીઓએ તેમને કહ્યું કે, “ચુડા ગામે હાથ ચડાવનારો માણસ સારો છે. તેની પાસે જઈએ.” “ભાઈ, હું સાંખ્યયોગી...Read more »


સંવત 1867માં શ્રીહરિ જીરણગઢ પધારેલા. દરરોજ હરિભક્તોને ઘેર પધરામણીએ તથા જમવા પધારતા. ગોકળદાસ ભાટિયાના આગ્રહને વશ થઈ શ્રીહરિએ તેમને પણ સેવાનો અવસર આપ્યો. ગોકળદાસે તો મહારાજ માટે...Read more »


“હે મહારાજ ! આજે જે કોઈ આપનાં દર્શન કરે, વાત સાંભળે, પ્રસાદી જમે, અરે ! કોઈ મંદિરના પરિસરમાં આવે તેનો પણ છેલ્લો જન્મ કરજો.” ડભોલી (સુરત) મંદિર ખાતે...Read more »


વિસનગરના રૂપરામ ઠાકર એક સમયે ગોધરા ભયંકર રોગવાળા મનુષ્યને ઔષધ આપવા ગયા હતા. તે માણસ રોગથી મુક્ત થયો તેથી તેણે રૂપરામ ઠાકરને ઘણું દ્રવ્ય આપ્યું. આ દ્રવ્ય લઈ...Read more »


શ્રીહરિએ સદ્. મુક્તાનંદ સ્વામી આદિક વીસ સંતોને જેતલપુર ભણવા મોકલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને જતી વખતે મહારાજે કહ્યું કે, “સ્વામી, ‘મારો મારો’ એમ બોલતા આવતા હોય એમની પાસે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે મોટા મંદિરે બિરાજતા ત્યારે એક વાર હેતવાળા હરિભક્ત જશુભાઈ ભાવસાર ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવેલા. તે વેળા જ્યોતિન્દ્રભાઈ આદેશરા ત્યાં હાજર હતા.  જશુભાઈએ ગુરુદેવ...Read more »


ભાલ દેશમાં બરવાળા ગામ છે. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તે મંદિર માટીથી લિપાવવું હતું. હરિભક્તોએ મંદિર લિપાવવા એક મહિલાને પૈસા આપીને કામ કરાવ્યું. આ મહિલાએ બહુ...Read more »