તા.૨૫-૭-૨૦૧૮ ને બુધવારના રોજ સાંજે ઠાકોરજીની સંધ્યા આરતી પૂર્ણ કરીને સેવક સંત ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસને આવ્યા.      સેવક સંત આરતી પછીના અષ્ટક-પદો બોલતા હતા.ગુરુવર્ય પ.પૂ....Read more »


     તા.૨૨-૯-૨૦૧૧ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ કાળે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના આસને સેવક સંત સેવા કરી રહ્યા હતા. સેવામાં સહેજ મોડું થયું હતું.      પ્રાતઃસમયે વ્હાલા...Read more »


     વાત્રક નદીના કાંઠે સલુજીની મુવાડી ગામના હીરાજી ઠાકોર.      ઘનશ્યામનગર મંદિરની બાજુના વિસ્તારમાં રહેતા. તેઓ દારૂના ચુસ્ત વ્યસની હતા.      એક વાર મંદિરના સમૈયા પ્રસંગે...Read more »


     એક સમય શ્રીહરિ દાદાના દરબારમાં સભા ભરીને બિરાજિત હતા અને તે સમયે મૂળજી બ્રહ્મચારીએ આવી હસ્ત જોડી મહારાજને પ્રાર્થના કરી :      “મહાપ્રભુ, દયાળુ !...Read more »


  તા. ૧૮-૧૨-૨૦૧૮ ને મંગળવારના રોજ સ્ટાફ શિબિરનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવેલું. સભામાં આગળની લાઇનમાં બેઠેલા એક મુક્તની દાઢી વધી ગયેલી હતી.   સભા દરમ્યાન પ.પૂ....Read more »


એક વર્ષ પહેલાં અમદાવાદ વાસણાની નજીકના વિસ્તારના એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળવા આવેલા. જેઓ અંતરે ખૂબ દુ:ખી હતા. જેઓ સરકારી બાંધકામ વિભાગમાં કૉન્ટ્રાક્ટ ઉપર કામ કરતા. પરંતુ...Read more »


ઈ.સ. ૨૦૦૮ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજી ભરૂચ વિચરણ અર્થે પધાર્યા હતા. ભરૂચના પ.ભ. શ્રી નિરંજનભાઈના ઘરે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીની પધરામણી હતી. નિરંજનભાઈના હૈયે ખૂબ આનંદ...Read more »


“જય સ્વામિનારાયણ.” ખોપાળાના જેઠા માણિયાએ થાળ જમવા જતા શ્રીહરિને ઉચ્ચ સ્વરે કહ્યું. “જય સ્વામિનારાયણ. ભગત, તમે આ કામ ક્યારના કરો છો ?” શ્રીહરિએ જેઠા ભગતની નજીક આવી પૂછ્યું. “એ...Read more »


તા. ૨૩-૪-૧૮ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાળ શિબિરમાં પધાર્યા. ત્યાં આયોજન મુજબ એક સ્પૉટમાં કેટલાક બાળમુક્તો મંત્રલેખન કરી રહ્યા હતા....Read more »


તા. ૨૩-૪-૧૮ના રોજ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. જેમાં એક સ્પૉટમાં કેટલાંક બાળકો મંજીરા, તબલાં, ઢોલક વગાડી ધૂન ગાઈ રહ્યા હતા. તેઓની ગાયન-વાદન કળા જોઈ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી પરાયાને પણ પોતાના કરી તેમની ઉપર કૃપાનો ધોધ વહાવતા. મહીસાગર નદી પર બાંધેલા કડાણા ડેમના પાણીથી ઘેરાયેલા ટીમલા ગામે તેઓ પધાર્યા. ત્યારે તેમણે સામે ચાલી...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી સુરત ખાતે વિચરણમાં પધારી રહ્યા હતા. પ્રાત:સમે સર્વે સંતો,સાધકમુક્તો વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા.તે દરમ્યાન ગુરુવર્ય...Read more »


ઈ.સ. ૨૦૧૮ના મે માસમાં એસ.એમ.વી.એસ. સમાજના આદર્શ યુવકમુક્તો માટેનો AYP કેમ્પ આવી રહ્યો હતો. આAYP કેમ્પની પૂર્વ તૈયારી માટે કાર્યાલયના લીડરમુક્તો તથા સ્વયંસેવક મુક્તો કેમ્પની સેવાઓ કરી રહ્યા...Read more »


તા.૮-૪-૨૦૧૭ને શનિવારના રોજ સવારે ૮ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજી વડોદરા ખાતે પ્રાત:સભામાં લાભ આપતા હતા. તે દરમ્યાન પંખો ચાલુ હોવાના કારણે પંખાના પવનથી વચનામૃતનું પાનું ફરી ગયું. પછી...Read more »


તા. ૨૫-૧૨-૨૦૧૦ ને રવિવારના રોજ ગોધર પુન: મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરેલું. શોભાયાત્રા સંતરામપુર ચોકડીથી શરૂ થવાની હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી શોભાયાત્રાની તૈયારીનું નિરીક્ષણ કરવા પધાર્યા. તે...Read more »


“ગુન... ગુન... ગુન...” “અરે, આ મચ્છરના ત્રાસથી તો કંટાળી ગયો છું. આજે આ પ્રશ્નનો નિકાલ લાવ્યે જ છૂટકો.” સ્વામિનારાયણ ધામ સંત આશ્રમના STK ફ્લોર પર બેઠેલા ભદ્રેશ મહારાજ...Read more »


તા. ૧૯-૪-૨૦૧૭ને બુધવારના રોજ વાસણા ખાતે સાંજે પૂ.સંતો ગુરુદેવ પ.પૂ.બાપજીને સંતઆશ્રમના હોલમાં વ્હિલચેરમાં વિહાર કરાવતા હતા. બીજી બાજુ પૂ.સંતો રસોડામાં રસોઈ કરતા હતા. તે વખતે કોઈ હરિભક્તને ઇમરજન્સી...Read more »


ઈ.સ. ૨૦૧૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીના સંકલ્પે SMVS રજત જયંતી મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે તા. ૨-૧૨-૨૦૧૨ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય...Read more »


તા. ૧-૨-૨૦૧૮ ને ગુરુવારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પૂનમ સમૈયામાં હરિભક્તોને લાભ આપી રહ્યા હતા. સભામાં ગુરુજી સૌ સંતો-હરિભક્તોને સાંખ્યજ્ઞાનની દૃઢતા કરાવતા હતા. તે વખતે વચનામૃતના રેફરન્સ...Read more »


તા.૧૫-૬-૨૦૧૭ને ગુરુવારના રોજ સવારે ગુરુદેવ પ.પૂ.બાપજીની તબિયત નાદુરસ્ત હતી.(તા.૯-૬-૨૦૧૭ને પૂનમ બાદ વિશેષ અશક્તિ તથા તબિયત નાદુરસ્ત હતી.) આજે સવારે ૧૦ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજીની સારવાર માટે ડૉ.મહર્ષિભાઈ આવ્યા...Read more »