“નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો.”      “અરે સુરાબાપુ ડેલી ખોલો અમારા સાધુ ભિક્ષા માટે આવ્યા લાગે છે.”         શ્રીહરિ બોલ્યા.      સુરાબાપુએ કહ્યું, “મહારાજ, એ તમારા...Read more »


     શ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું,      “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો ?”      “માફ કરજો,...Read more »


એક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »


     જેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ.      કોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી...Read more »


      એક સમય મહારાજ વિચરણ કરતાં કરતાં ઓઝાકુઈ આવ્યા. ત્યાં ખીજડો હતો ત્યાં વિસામો લેવા બિરાજ્યા.      ગરમીને કારણે સંતોએ ખીજડા ઊપર પોતાની ચાદરો ભીની...Read more »


     ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં,      “ઓહો ! પૃથ્વી ઉપર ભગવાન ન...Read more »


      એક વખત મહારાજે સભામાં સૌ સંતોને પૂછ્યું જે,     “સંતો, તમો દરરોજ નિત્યનિયમની કેટલી માળા કરો છો ?”      અમુક સંતોએ કહ્યું જે, “મહારાજ...Read more »


     એક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ.      મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું,      “મહારાજ...Read more »


“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.” દાદાખાચરના ગોવાળ બીજલ અને...Read more »


“મહારાજ ! અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી. “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું. હરિભક્તો ચાલતા થયા....Read more »


ધર્મદેવે સહપરિવાર અયોધ્યાથી છપૈયા જતાં રસ્તામાં મખોડા તીર્થમાં વિશ્રામ કર્યો. મખોડાતીર્થના પૂજારીમાં ભગવાનની મર્યાદા કે પ્રગટભાવ ઘનશ્યામ પ્રભુને જોવા ન મળ્યો. તેથી ઘનશ્યામ પ્રભુ દુઃખી થઈ ગયા. “પૂજારીજી, તમે...Read more »


એક વખત ઘનશ્યામ પ્રભુ બપોરના સમયે એક મંદિરમાં એકાંત માટે આવ્યા હતા. ત્યારે ત્યાં દેવીબક્ષ નામે મંદિરના પૂજારી હતા. તેઓએ ભગવાન આગળ સ્તુતિ કરતાં માગ્યું કે, “હે પ્રભો !...Read more »


એક સમયે ઘનશ્યામ મહાપ્રભુ નારાયણ સરોવરના કિનારે ઊંચા પીપળના વૃક્ષ પર ચડ્યા હતા. “ઘનશ્યામ ! પીપળના વૃક્ષ પર શું કામ બેઠા ? બીજા કોઈ ફળવાળા વૃક્ષ પર બેઠા...Read more »


એક વખત ગઢપુરમાં દાદાખાચરના કાકા જીવાખાચરે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું. “મહારાજ, આપ દરરોજ દાદાની રસોઈ જમાડો છો; અમોને ક્યારેક તો લાભ આપો.” મહારાજ બોલ્યા, “ભલે ત્યારે, આજે આપના...Read more »


એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુર દાદાખાચરના દરબારમાં બિરાજ્યા હતા. તે સમયે મોરબી પાસે પીપળીયા ગામના ગણેશ ભક્ત આવ્યા. મહારાજને ચરણસ્પર્શ કરી મહારાજના ચરણમાં ત્રણસો રૂપિયા મૂક્યા અને કહ્યું, “મહારાજ...Read more »


     એક સમયને વિષે શ્રીજીમહારાજની અંગત સેવાનો લાભ લેનાર મૂળજી બ્રહ્મચારી રસોઈ જમાડતા હતા.     રસોઈમાં બ્રહ્મચારીએ સારી પેઠે ઘી નાખીને વંતાક (રીંગણ)નું શાક તથા બાજરાનો...Read more »


એક વખત સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબતરુ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર ગાદી-તકિયો બિછાવેલ તે ઉપર બિરાજિત હતા. સૌ સંતો-હરિભક્તો શ્રીજીમહારાજની દિવ્ય અમૃતવાણીનું આચમન કરતાં મગ્ન હતા....Read more »


એક વાર શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યારે પીપળાવથી વિપ્ર પ્રભાશંકર શ્રીહરિનાં દર્શન, સમાગમે આવેલા. તે સમયે પોષ માસની કડકડતી ઠંડીને કારણે પ્રભાશંકરને ઓઢવા માટે એક ગોદડું આપેલ. પ્રભાશંકર...Read more »


મહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા, “અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે...Read more »


     “વ્હાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે,      પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે...”      સદ્. પ્રેમાનંદ સ્વામી રચિત આ કીર્તન ગાતાં ગાતાં સૌ સંતો એકાદશીએ...Read more »