એક વખત સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચરે મહારાજને વસ્ત્ર અર્પણ કર્યાં. મહાપ્રભુ વાઘાખાચર અને અમરાખાચરનાં અર્પણ કરેલ વસ્ત્ર ધારણ કરી ખૂબ રંગે રમ્યા. મહારાજે ઘેલે ન્હાઈ તે વસ્ત્રો...Read more »
તા. ૧૮-૧૨-૨૦૧૮ ને મંગળવારના રોજ સ્ટાફ શિબિરનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવેલું. સભામાં આગળની લાઇનમાં બેઠેલા એક મુક્તની દાઢી વધી ગયેલી હતી. સભા દરમ્યાન પ.પૂ....Read more »
તા. ૨૨-૧૨-૨૦૧૮ ને શનિવારના રોજ પૂનમનો સમૈયો હતો. આ સમૈયામાં અગાઉ પ.પૂ. સ્વામીશ્રી સાથે સંપર્કમાં આવેલ સુરતમાં એક પાર્ષદ લાભ લેવા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજી-પ.પૂ. સ્વામીશ્રીનાં...Read more »
“સંતો, ગઈ કાલે પૂનમમાં સૌરાષ્ટ્રના હરિભક્તો ઠાકોરજી માટે ને સંતો માટે કેરી લાવ્યા હતા, તે કેરી અહીંયાં છે ?” “હા બાપજી, કેરીની પેટીઓ અહીંયાં જ છે.” ...Read more »
“મહારાજ, તમારા દરબારમાં બ્રાહ્મણ બાઈ આવી છે તેને ઘરે મોકલો. અમે તેડવા આવ્યા છીએ.” સાત-આઠ બ્રાહ્મણો પ્રભુ ભજવા આવેલી બ્રાહ્મણ બાઈને તેડવા આવેલા અને મહારાજને આગળ...Read more »
“આપે જ્ઞાનદાન જનને રે, કરી વાલપના વચનને રે; હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં નિષ્કુળાનંદ સ્વામીની આ...Read more »
“મહારાજ બિચારો દાદો રાજકોટવાળા સાહેબની વાંસે એક માસથી ફરે છે તોય કામ પતતું નથી તે તમે બિચારા દાદાને ક્યાં સુધી દુ:ખી કરશો ?” જીવુબા (મોટીબા)એ મહારાજને દરબારના...Read more »
થોડાં વર્ષો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વાસણા મંદિરે સેવામાં રહેતા સ્ટાફમુક્તોને એકાદશીએ એક જ ટાઇમ ફરાળ કરવું એવો નિયમ આપ્યો હતો. એ એક ટાઇમમાં સવારે પૂજાની...Read more »
એક વખત શ્રીહરિ મહુડેપરે પધાર્યા. ત્યાં સંતો-બ્રહ્મચારીએ મહારાજને થાળ કરી પોતે પણ જમાડી લીધું હતું. પછી શ્રીહરિ ગાડા ઉપર ગાદલું નખાવીને બિરાજમાન થયા. એ વખતે સદ્....Read more »
એક વખત એક પ્રેમી હરિભક્ત ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “બાપજી, જો મને એક વખત મહારાજ દર્શન આપે તો હું એમને પકડી...Read more »
“મહારાજ, અરે મહારાજ ! સાંભળો છો કે...” “શું છે ભગત ! આટલા ઉતાવળા કેમ દોડી આવ્યા ?” “મહારાજ, આપણા ગામમાં સુમાબાઈની વોકળીમાં એક સિંહણ ચાર બચ્ચા...Read more »
તા. 21-10-2018 ને રવિવારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા વિચરણ અર્થે પધાર્યા હતા. સવારે પ.પૂ.સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને ખૂબ બળિયા કર્યા. મધ્યાહ્ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી પોઢવા...Read more »
એક વખત એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આપ ત્રણ વાર પ્રગટ... પ્રગટ... પ્રગટ... શા માટે બોલાવો છો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ જ શ્રીજીમહારાજ ભૂતકાળમાં પ્રગટ હતા....Read more »
એક દિવસ શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજ્યા હતા. ત્યારે ઝીણાભાઈ મહારાજનો સમાગમ કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું, “તમારા ગામમાં ઝાઝા રૂપિયા તથા ઘરેણાં રાખવાં નહીં.” ...Read more »
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની અમદાવાદ નરોડા વિસ્તારના સ્થાનિક સંતો-હરિભક્તોએ 20 જેટલી પધરામણી રાખી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધરામણી દરમ્યાન સૌને વર્તમાન ધરાવે, વ્યસન છોડાવે,...Read more »
થોડા સમય પહેલાં વૈશ્વિક મંદીનું જોર ખૂબ જ હતું. જેના લીધે આપણા ઘણા હરિભક્તો દુઃખી હતા. નોકરી-ધંધામાં ખૂબ મુશ્કેલીઓ હતી, વિકટ પરિસ્થિતિ હતી. ...Read more »
“હે મહારાજ ! આજ તો ગયા !” “હા, આજ તો મૃત્યુ નિશ્ચિત છે.” “આજ આ સાંઢિયો આપણને અક્ષરધામ દેખાડીને જ રહેશે.” વાત...Read more »
એક સમય શ્રીહરિ દાદાના દરબારમાં સભા ભરીને બિરાજિત હતા અને તે સમયે મૂળજી બ્રહ્મચારીએ આવી હસ્ત જોડી મહારાજને પ્રાર્થના કરી : “મહાપ્રભુ, દયાળુ !...Read more »
વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવમાં ૮૭ વર્ષ પૂર્ણ થયે ૮૭ કલાકના નકોરડા ઉપવાસ કરવા છે તેવું...Read more »
તા. ૧૮-૯-૨૦૧૮ ને મંગળવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો જૂનાગઢ વિચરણ પૂર્ણ કરી વહેલી સવારે ૮:૩૦ વાગે સ્વામિનારાયણ ધામ પરત પધારી રહ્યા હતા. ...Read more »