ઈ.સ. ૨૦૧૮માં ઝોનલ શિબિર અન્વયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા સેન્ટરમાં પધાર્યા હતા. ગુરુજીને રાજી કરવા નાનાં ભૂલકાંઓએ ગુરુજીના સ્વાગતમાં એક ‘વ્હાઇટ નોટીસ બોર્ડ’ મૂકયું હતું. ભૂલકાંમુક્તોએ ગુરુજીને પ્રાર્થના કરી, “દયાળુ,...Read more »


તા. ૨૪-૭-૨૧ ને શનિવારના મંગલમય ગુરુપૂર્ણિમાના દિને પૂ. સંતોને બપોરે ૩:૩૦ના ટકોરે વ્હાલા ગુરુજીએ દિવ્ય આગમન તથા દિવ્યવાણીનો લાભ આપ્યો. અંતમાં ગુરુપૂર્ણિમાના ફળ સ્વરૂપે સૌ પૂ. સંતો...Read more »


એપ્રિલથી જૂન, ૨૦૨૧ દરમ્યાન ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની ગ્રૂપવાઇઝ શિબિરોનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું, “અમને એક ગ્રૂપમાં...Read more »


તા. ૧-૮-૨૧ના રોજ AYP કેમ્પના ત્રીજા દિવસે વ્હાલા ગુરુજી હરિભક્તોને લાભ આપતા હતા ત્યારે એક હરિભક્તે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો : “દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ખીચું...Read more »


આમોદના દિનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. શ્રીજીમહારાજના સમયમાં અગ્રગણ્ય જ્ઞાનીઓમાં તેમનું સ્થાન હતું. તેઓ ઉત્સવ-સમૈયા પ્રસંગે કથા વાંચતા. તેમને શાસ્ત્રના અઢાર હજાર શ્લોક મુખપાઠ હતા. તેથી તેનું...Read more »


ઈ.સ. 2016માં કારણ સત્સંગના વિજયધ્વજો લહેરાવવા ગુરુદેવ પ.પૂ. બાપજી અમેરિકા ન્યૂજર્સી ખાતે પધાર્યા હતા. કળિયુગના કલુષિત વાતાવરણથી ગ્રસ્ત અમેરિકાની ભૂમિ આ દિવ્યપુરુષના દિવ્ય ચરણકમળના સ્પર્શથી દિવ્યતા અનુભવી...Read more »


તા. ૬-૧૧-૨૧ના રોજ કેનેડાની અન્નકૂટ સભામાં ગુરુજી ઇન્ટરનેટના માધ્યમથી સ્થાનિક ભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપતા હતા. સભામાં બેઠેલા બાળમુક્તોને જોઈ ‘મા’ જેવું, અરે એથી વધુ હેત કરતાં ગુરુજી બોલ્યા,...Read more »


26-1-2022ના રોજ વ્હાલા ગુરુજી સંધ્યા સમયે ઠાકોરજી જમાડવા સંત રસોડામાં પધાર્યા. ગુરુજી કથાવાર્તાના ખૂબ આગ્રહી તેથી જમાડતા-જમાડતા કથાનો લાભ આપ્યો. પૂ.સંતો પણ ગુરુજીનો લાભ લેતા હતા. ગુરુજીને જમાડવાનું...Read more »


વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ગોધર ખાતે તારીખ 17-7-2022ના રોજ પધાર્યા હતા. ગુરુપૂર્ણિમાના  નિમિત્તે હજારો હરિભક્તો વ્હાલા ગુરુજીનાં દિવ્ય દર્શન, પૂજન, આશીર્વાદનો લાભ લેવા ઉમટ્યા હતા. સવારથી જ...Read more »


શ્રીહરિ વણથાક્યા રાતોની રાતો વાતો કરતા. સંતો-હરિભક્તો પણ તત્પરતાથી રસપાન કરતા. પરંતુ ક્યારેક કોઈને સભામાં ઝોકું આવી જાય તેવું પણ બનતું. ત્યારે શ્રીહરિએ સૌને જાગૃત રાખવા, ઝોકું...Read more »


“દયાળુ, અમારે મૂળી સમૈયામાં જવું છે તો ટિકિટ કઢાવી આપશો ?” “જો સ્વામી મૂળી સમૈયામાં જવું હોય તો જાવ, સભામાં પાંચ-સાત હરિભક્તો જોડેથી થોડા પૈસા માગી લો તોય...Read more »


સંવત 1867માં એભલબાપુની ખેતીની ઊપજ વધારવા મહારાજે બળદની અઢાર જોડી કરી આપી હતી. ત્યારબાદ મહારાજ વિચરણમાં પધારેલા. વિચરણમાંથી પરત આવીને પહેલાં જ મહારાજે એભલબાપુની ખેતીના સમાચાર પૂછ્યા. મહારાજે એભલબાપુને...Read more »


ગઢડામાં લીંબતરુ નીચે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા.  તે સમયે સભામાં ઉકાખાચર આવ્યા. તેઓ મૌન રાખીને સભામાં બેઠા. શ્રીજીમહારાજે તેમને બોલાવ્યા :  “ઉકાખાચર, તમે પૂજા રાખો છો?” “હા મહારાજ!”...Read more »


શ્રીહરિ સારંગપુરમાં સંતો-હરિભક્તો સાથે રંગોત્સવ ખેલતા હતા. પૃથ્વી પર જાણે અક્ષરધામ ખડું થયું હોય તેમ સૌ દેહભાન ભૂલી ગયા હતા. આવાં દિવ્ય દર્શન દૂરથી કરતાં સ્ત્રી હરિભક્તોએ મહારાજને...Read more »