‘નહોતી દીઠી, નહોતી સાંભળી એવી રીત, શ્રીહરિએ પ્રર્વતાવી રે...’ સંવત 1869ના ભયંકર દુષ્કાળે સમગ્ર ગુજરાતને ભરખી લીધું હતું. આગલા વર્ષે તીડે કરેલું નુકસાન અને આ વર્ષે ભયંકર દુષ્કાળથી... Read More
‘નહોતી દીઠી, નહોતી સાંભળી એવી રીત, શ્રીહરિએ પ્રર્વતાવી રે...’ સંવત 1869ના ભયંકર દુષ્કાળે સમગ્ર ગુજરાતને ભરખી લીધું હતું. આગલા વર્ષે તીડે કરેલું નુકસાન અને આ વર્ષે ભયંકર દુષ્કાળથી... Read More
બરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ હતું. પધરામણી દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક હરિભક્તના ઘરે પધાર્યા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ દુર્બળ જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમે શું... Read More
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સ્ટાફમુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સૌપ્રથમ ગુરુદેવ પ.પૂ. બાપજીએ મંદિરમાં ઠાકોરજીને દંડવત દર્શન કર્યાં. જ્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી... Read More
ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે... Read More
મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને... Read More
‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’ ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukta