વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવમાં ૮૭ વર્ષ પૂર્ણ થયે ૮૭  કલાકના નકોરડા ઉપવાસ કરવા છે તેવું...Read more »


     થોડા સમય પહેલાં વૈશ્વિક મંદીનું જોર ખૂબ જ હતું.      જેના લીધે આપણા ઘણા હરિભક્તો દુઃખી હતા. નોકરી-ધંધામાં ખૂબ મુશ્કેલીઓ હતી, વિકટ પરિસ્થિતિ હતી.    ...Read more »


    એક દિવસ શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજ્યા હતા. ત્યારે ઝીણાભાઈ મહારાજનો સમાગમ કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું,     “તમારા ગામમાં ઝાઝા રૂપિયા તથા ઘરેણાં રાખવાં નહીં.”  ...Read more »


એક વખત એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આપ ત્રણ વાર પ્રગટ... પ્રગટ... પ્રગટ... શા માટે બોલાવો છો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ જ શ્રીજીમહારાજ ભૂતકાળમાં પ્રગટ હતા....Read more »


  થોડાં વર્ષો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વાસણા મંદિરે સેવામાં રહેતા સ્ટાફમુક્તોને એકાદશીએ એક જ ટાઇમ ફરાળ કરવું એવો નિયમ આપ્યો હતો.   એ એક ટાઇમમાં સવારે પૂજાની...Read more »


  એક વખત એક પ્રેમી હરિભક્ત ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “બાપજી, જો મને એક વખત મહારાજ દર્શન આપે તો હું એમને પકડી...Read more »


  એક વખત શ્રીહરિ મહુડેપરે પધાર્યા. ત્યાં સંતો-બ્રહ્મચારીએ મહારાજને થાળ કરી પોતે પણ જમાડી લીધું હતું.   પછી શ્રીહરિ ગાડા ઉપર ગાદલું નખાવીને બિરાજમાન થયા. એ વખતે સદ્....Read more »


  “સંતો, ગઈ કાલે પૂનમમાં સૌરાષ્ટ્રના હરિભક્તો ઠાકોરજી માટે ને સંતો માટે કેરી લાવ્યા હતા, તે કેરી અહીંયાં છે ?”   “હા બાપજી, કેરીની પેટીઓ અહીંયાં જ છે.”  ...Read more »


“મહારાજ બિચારો દાદો રાજકોટવાળા સાહેબની વાંસે એક માસથી ફરે છે તોય કામ પતતું નથી તે તમે બિચારા દાદાને ક્યાં સુધી દુ:ખી કરશો ?” જીવુબા (મોટીબા)એ મહારાજને દરબારના...Read more »


  તા. ૨૨-૧૨-૨૦૧૮ ને શનિવારના રોજ પૂનમનો સમૈયો હતો. આ સમૈયામાં અગાઉ પ.પૂ. સ્વામીશ્રી સાથે સંપર્કમાં આવેલ સુરતમાં એક પાર્ષદ લાભ લેવા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજી-પ.પૂ. સ્વામીશ્રીનાં...Read more »


તા. 18-7-2015 ને શનિવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલના સરસવા ગામે સમૈયામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નહોતું છતાં આટલા દૂરના સેન્ટરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »


ગઢપુરમાં વસંતપંચમીનો ઉત્સવ. દેશોદેશથી હરિભક્તો આ સમૈયામાં લાભ લેવા પધારવાના હતા. સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચર પણ તૈયાર થયા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ નિષ્ઠા અમીર હતી તેથી મહારાજ માટે...Read more »


તા. ૧૩-૩-૨૦૧૯ ને બુધવારના રોજ સવારે સ્વામિનારાયણ ધામ ખાતે સંત આશ્રમના શયનખંડમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સ્વામિનારાયણ ધામમાં સેવા આપતા આજીવન સેવકોની સભા ગોઠવાયેલી હતી. સભાના પ્રારંભે એક...Read more »


મહેસાણા ખાતે ઝોનલ શિબિર બહાર અન્ય સ્થળે હોવાથી ત્યાં વધુ વ્યવસ્થા ન હતી. એક જ રૂમમાં ઠાકોરજી તથા પ.પૂ. સ્વામીશ્રી માટે Portable A.C. હતું. તેના કારણે પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


દેવડા ગામ. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની ગામમાં વાજતે ગાજતે પધરામણી. હરિભક્તો ભાવથી રસોઈઓ નોંધાવે. એ ગામના ગરીબ હરિભક્ત હરખશા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ. ઘરનો વ્યવહાર માંડ ચાલે. પણ અંતરમાં મહારાજ પ્રત્યેનો પ્રેમ અમીર તેથી...Read more »


એક વાર મહાપ્રભુનું ગોંડલમાં ધામધૂમથી સામૈયું થતું જોઈ સામૈયામાં સામેલ ગરીબ કડિયો પણ મનોમન વિચારે : ‘મહારાજ મારા ગરીબનું આંગણું પાવન કરે ખરા...? જો પાવન કરે તો મારી...Read more »


વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સંતો-હરિભક્તોના ભગવદી અંગ જોઈને ખૂબ રાજી થઈ જતા અને તેમની સેવા પણ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વીકારતા. વાસણા મંદિરની સામે શ્રીજીબાપા મેડિકલ સેન્ટરમાંથી દરરોજ સાંજે...Read more »


સંત કેમ્પના ત્રીજા દિવસે પ્રાત: સેશનમાં (ત્રણેય દિવસ પ્રાત: સભા બહાર ગાર્ડનમાં ગોઠવાયેલી હતી.) સભા પૂર્ણ થયા બાદ સ્વચકાસણી ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો. પૂ. સંતો સ્વચકાસણી...Read more »


“મહારાજ, ક્યાં પધારો છો ! અત્યારે ભારે વરસાદ સાથે વાવાઝોડું છે માટે આપ અડધી રાતે બહાર ન પધારશો. જીવાખાચર બોલતા રહ્યા અને મહારાજ તો ઢીંચણ સમાણા પાણી અને...Read more »


“કાકા, સાંભળોને મારી વાત.” “બોલ બેટા, શું કહે છે ?” “કાકા, તમને મહારાજ પોતાના કેશકર્તનનો કેવો લાભ મળે છે ! આજે આપ મહારાજના કેશકર્તન કરો તો મને પ્રસાદીના કેશ...Read more »