એક વખત ગણેશજી શેઠ શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢપુર આવ્યા. તેમને સભામાં બેઠા બેઠા મનમાં સંકલ્પ થયો કે, ‘મારે એકેય દીકરો નથી; મહારાજ મારા પર રાજી...Read more »


     “વ્હાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે,      પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે...”      સદ્. પ્રેમાનંદ સ્વામી રચિત આ કીર્તન ગાતાં ગાતાં સૌ સંતો એકાદશીએ...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી અમદાવાદ ઍરપૉર્ટ તરફ પ્રયાણ કરતાંની સાથે પ.પૂ. સ્વામીશ્રીએ આધ્યાત્મિક જીવનના પ્રાણ સમાન ‘સ્વવિકાસ’ના મુદ્દાને ખૂબ પ્રધાનતા આપી : સવારનો 3:30 વાગ્યાનો સમય હતો. ગાડી સ્વામિનારાયણ ધામ...Read more »


એક વખત પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભામાં ધ્યાનના અંગની વાત કરી રહ્યા હતા. ત્યારે પ.પૂ.સ્વામીશ્રીએ પોતાની બાલ્યાવસ્થાની વાત કરતાં કહ્યું, “સેવક નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે આખો દિવસ સ્કૂલ અને વાંચન...Read more »


એક વખત બે-ચાર સંતો તથા STKના મુક્તો ભેગા બેસી વચનામૃત ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાંથી જઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી માત્ર તેમને...Read more »


એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધારતા હતા. ગાડીમાં બેસતાની સાથે જ, “સ્વામી, માળા લીધી ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહજતાથી પૂછ્યું. “ના બાપજી, એ તો ભૂલી જ ગયો.” “માળા એટલે 108 ભડાકાવાળી બંદૂક....Read more »


તા. 17-1-18 ને પ્રાત:કાળનો સમય. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સેવક સંત બાજુના રૂમમાં કોઈ સેવા કરતા હતા. એવા સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસનેથી કીર્તનગાનનો અવાજ આવતો હતો. “હરિવર હીરલો રે, હીરલો લાધ્યો...Read more »


એક વખત સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબતરુ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર ગાદી-તકિયો બિછાવેલ તે ઉપર બિરાજિત હતા. સૌ સંતો-હરિભક્તો શ્રીજીમહારાજની દિવ્ય અમૃતવાણીનું આચમન કરતાં મગ્ન હતા....Read more »


એક સમયે ઘનશ્યામ મહાપ્રભુ નારાયણ સરોવરના કિનારે ઊંચા પીપળના વૃક્ષ પર ચડ્યા હતા. “ઘનશ્યામ ! પીપળના વૃક્ષ પર શું કામ બેઠા ? બીજા કોઈ ફળવાળા વૃક્ષ પર બેઠા...Read more »


ગુરુવર્ય પ.પૂ.બાપજીની સેવામાં રહેલ સેવક સંત અંગત સેવાકીય વ્યવહાર કરતા હોય ત્યારે તેમના બોલવામાં અંગ્રેજી શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય. “સ્વામી, તમે જેવું અંગ્રેજી બોલો છો તેવું અમને...Read more »


એક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા. તેથી...Read more »


વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ ઈ.સ.૨૦૧૮ના વર્ષને યુવકો તથા કિશોરો માટે ફાળવવાનો સંકલ્પ કર્યો હતો. તે ન્યાયે વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ દરેક વિસ્તારમાં ઝોનલ વિચરણ ગોઠવ્યું હતું.  ૨૪-૪-૨૦૧૮ ના રોજ વ્હાલા...Read more »


“મહારાજ ! અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી. “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું. હરિભક્તો ચાલતા થયા....Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે તા.૧૯/૭/૧૮ ને ગુરુવારના રોજ સાંજના સમયે આસને બિરાજ્યા હતા.      તે સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજી SMVS સંસ્થાનના મેગેઝિન‘ઘનશ્યામ’અંકનું વાંચન...Read more »


     “આ બટાકું પચાસ ટકા સારું છે... કોણ સમારે છે ?”      “બાપજી, મેં સમાર્યું છે.” પૂનમની શાક સમારવાની સમિતિના એક સ્વયંસેવક બોલ્યા.      “મુક્તરાજ, કોઈ...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ સંતો-સમર્પિતમુક્તોને પ્રાત: સભાના લાભથી સુખિયા તથા બળિયા કર્યા.      ત્યારબાદ સૌ સંતો દર્શન અર્થે પધાર્યા ને ત્યારબાદ સૌ સમર્પિતમુક્તો આવ્યા. સૌને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી...Read more »


     ઈ.સ. ૨૦૧૦-૧૧માં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું.      તબીબોની સૂચના અનુસાર ગુરુવર્ય પ.પૂ.બાપજીને નારિયેળનું પાણી આપવામાં આવે તો સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે.    ...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે એમનો દૈનિક ક્રમ અતિ અતિ વ્યસ્ત.      તેમાં એક સળી જેટલો અવકાશ તેઓ રહેવા દેતા નહીં.      બ્રાહ્મકાળે સાડા...Read more »


  “આપે જ્ઞાનદાન જનને રે, કરી વાલપના વચનને રે;   હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે.”   ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં નિષ્કુળાનંદ સ્વામીની આ...Read more »


“બાપા એટલે બાપા.” જીવનપ્રાણ બાપાશ્રીનું નામ લેતાં, સાંભળતાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મુખ ભરાઈ આવે. આનંદના ઓઘ ઊતરે. થોડા સમય પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. અતિશે અશક્તિ...Read more »