“દાદા, ઓ દાદા કોનો પત્ર આવ્યો છે ?” “મોટીબા, એ તો ભાવેણા દરબારનો… વજેસિંહ બાપુ આપણે ત્યાં મહારાજના દર્શન કરવા બે દિવસ પછી આવે છે.” “આપણે નાની રિયાસતમાં આવડા મોટા...Read more »


     “સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને...Read more »


રાત્રિનો 9:15નો ચેષ્ટાનો સમય. પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સાથે ચેષ્ટા બોલતાં પ્રદક્ષિણા કરી રહ્યા હતા. “આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ...” ત્યાં અચાનક નળનો અવાજ આવતાં...Read more »


વાસણા સંત આશ્રમ, મૂર્તિધામ હૉલ કે મંદિરમાં ઘણી વાર સેવામાં રહેલા હરિભક્તો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી એમને બોલાવે : “કેમ તમે લાઇટ-પંખો બંધ કરવાનું...Read more »


તા. 17-12-12ના રોજ પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે કોઠારમાં નિરીક્ષણ માટે પધાર્યા. “દયાળુ, કોઠારનું બધું રિર્પોર્ટિંગ બરાબર છે ને ? લાવો અમને કોઠારનું પત્રક જોવા આપશો...” “હા, બધું બરાબર...Read more »


     ૧૮-૧૨-૨૦૦૭ને રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાત્રિના ૮:૪૫ વાગ્યે સંત રસોડામાં ઠાકોરજી જમાડવા પધાર્યા.      સ્વામિનારાયણ ધામ ખાતેના સર્વે પૂ. સંતો વ્હાલા પ.પૂ....Read more »


     તા.૧૧-૩-૨૦૧૮ના રોજ સંધ્યા સમયે સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીને સંત આશ્રમના હૉલમાં મુક્તવિહાર કરાવી રહ્યા હતા.      “સ્વામી,ત્યાં સંતોના આસને પડદામાંથી લાઇટ દેખાઈ રહી છે.જુઓને ત્યાં...Read more »


     ઈ.સ. ૨૦૧૨માં એક વખત વાસણા મંદિરના કોઈ એક વિભાગમાં સમર્પિતમુક્ત સેવા કરી રહ્યા હતા.      સેવા માટે તેઓ એમની ઑફિસમાં મોટી ટ્યૂબલાઇટ કરીને બેઠા હતા.  ...Read more »


     ઈ.સ.1970થી 1980 દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજતા તે સમયે આખા મંદિરની સ્વચ્છતા સ્વયં કરતા.      મંદિરનાં શૌચાલયો અને મુતરડી પણ જાતે સાફ કરતા.  ...Read more »


મહેસાણા ઝોનલ શિબિરના બીજા દિવસે સંપ્રદાયના ઇતિહાસ પર પ.પૂ. સ્વામીશ્રી લાભ આપી રહ્યા હતા. સભા દરમ્યાન વચ્ચે ૧૦ મિનિટની રિસેસ રાખવાની થઈ. બપોરના ૧૨:૩૦ થયેલા અને પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રીજા દિવસે દ્વિતીય સેશનમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પૂ. સંતોની સાથે મિટિંગ હોવાથી સેશન ચાલુ થઈ ગયા પછી સભામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આવતાંની સાથે...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રણેય દિવસની પ્રાતઃ સભામાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળ્યો હતો. પ્રાતઃ સભા અન્વયે ત્રણેય દિવસ માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતો માટે ત્રણ...Read more »


શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત આર્દશ યુવા પ્રોજેક્ટ કેમ્પમાં સંત આશ્રમથી બાપાશ્રી આવાસ તરફ પધારતા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં અચાનક તેઓ હસ્ત જોડી ઊભા રહી...Read more »


તા. ૨-૬-૧૩ ને રવિવારના પ્રાત: કાળે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ મંદિરના સભાહૉલમાં માળા-પ્રદક્ષિણા કરી રહ્યા હતા. ઉનાળાની સખત ગરમી હતી તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરવા આવેલ મુક્તે...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રાતઃ સભામાં પધાર્યા હતા. સભા દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક લેખ પૂ. સેવક સંતને પોતાના આસનેથી લાવવા કહ્યું. પૂ. સેવક સંત કાગળ...Read more »


“બાળમુક્તો, હવે ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તમે બધા શાલ-સ્વેટર ઓઢો છો ને ???” “હા, મહારાજ.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. ૨૦૧૦માં ડિસેમ્બર માસમાં સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાર્થના મંદિરમાં...Read more »


ઈ.સ. 1987, જાન્યુઆરીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ત્રણ હરિભક્તો સહિત વાસણા મંદિરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ લેવા જયપુર પધાર્યા હતા. જતા પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂ. સંતોને...Read more »


ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે...Read more »


સંતૂર ફાર્મમાં એસ.ટી.કે.ના મુક્તોની શિબિર ચાલુ હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગાર્ડનમાં એસ.ટી.કે.ના મુક્તોને કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરી સૌ...Read more »


                            તા. ૨-૮-૨૦૧૩ને શુક્રવારનો દિવસ હતો.           આ દિને ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં અમૃતવાણીનો લાભ આપી સૌને ખૂબ સુખિયા કરી ગુરુકુલ બિલ્ડિંગમાં પધાર્યા હતા....Read more »