એક સમયે શ્રીજીમહારાજે સારંગપુરમાં હરિભક્તોને લાડ લડાવવા ને દિવ્ય સ્મૃતિ આપી ભીંજવવા માટે ફૂલદોલોત્સવ ઊજવ્યો હતો. ફૂલદોલોત્સવની તૈયારી માટે રાઠોડ ધાધલે તથા જીવાખાચરે ગાડાં ભરી કેસૂડા...Read more »


      ઈ.સ. ૨૦૧૪માં દિવાળી પહેલાં સુરેન્દ્રનગરના જશુભાઈ ઠક્કર (ગૉળવાળા) અને તેમનાં ધર્મપત્ની અન્ય બે પરિવારો સાથે ઉત્તર ભારત તરફ યાત્રાએ ગયેલા. યાત્રા દરમ્યાન એક દિવસ...Read more »


   તા. ૨૦-૧૨-૧૫ના મંગળકારી દિને ડભોલી મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે, “હે મહારાજ ! આજે જે કોઈ...Read more »


ઈ.સ. 1989ના ફેબ્રુઆરી માસની આ વાત છે. વાસણા મંદિરનો દ્વિતીય પાટોત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો હતો. એક દિવસ સાંજના છ વાગ્યાનો સમય હતો. વાસણા મંદિરમાં નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »


     ૧/ ૯ /૨૦૧૨ ને શુક્રવારના રોજ ભાવનગર ખાતે સત્સંગ સભામાં કથાવાર્તાનો લાભ આપ્યો. ત્યારબાદ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લગભગ 10:30 વાગ્યે સ્વામિનારાયણ ધામ તરફ પરત પધારી...Read more »


    “મહારાજ સારી કિંમતે મકાન વેચાવી દેશે.”     વાત જાણે એમ હતી કે આપણી SMVS સંસ્થા સાથે જોડાયેલ ઘરના હરિભક્ત જિતેશભાઈ શાહનું મૂળ વતન પાવી જેતપુર...Read more »


     તા.૧૫-૭-૨૦૧૭ ને મંગળવારના રોજ પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં સર્વે STKના મુક્તો તથા પૂ. સંતોને લાભ આપી રહ્યા હતા. સભા ચાલુ હતી અને...Read more »


     ઈ.સ. 1984માં ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રી શિયાળાના સમયમાં નળકંઠા ખાતે વિચરણમાં પધાર્યા હતા.      કાણોતરા ગામમાં આજરોજ હરિભક્તોના ઘરે આખો દિવસ પધરામણી ગોઠવાઈ હતી.એટલે ગુરુવર્ય...Read more »


      “સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.”      “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.”      “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા...Read more »


તા. ૨૧/૪/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “બાપજી એક પ્રશ્ન હતો; આપ રાજી હોય તો પૂછીએ !” “પૂછો...” “બાપજી, આપ મોટેભાગે બાળકોનું નામ ‘ઘનશ્યામ’ કેમ રાખો...Read more »


જ્ઞાનસત્ર-11નો પ્રથમ દિન. આ દિનના પ્રાતઃસેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી પધાર્યા. એ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધ્યાન-ચિંતન પર લાભ આપતા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી આવતાની સાથે સભામંડપમાં આગળ અને પાછળ બેઠેલા...Read more »


     એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.      તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,      “દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો...Read more »


     નૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા.      તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી.      પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા...Read more »


     ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં,      “ઓહો ! પૃથ્વી ઉપર ભગવાન ન...Read more »


“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે.....      હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે...Read more »


      વર્ષ ૨૦૧૬માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અમેરિકા ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.      ગુરુવર્ય પ.પૂ.બાપજીને તે દરમ્યાન અમેરિકા ન્યૂજર્સી સુધી ફ્લાઇટમાં સતત ૨૦ કલાકની મુસાફરી...Read more »


વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી કચ્છના જન સમાજને કારણ સત્સંગના રંગે રંગવા માટે વિચરણમાં પધાર્યા હતા. સૌ હરિભક્તોના પ્રેમને વશ થઈને વ્હાલા હરિકૃષ્ણ મહારાજનો માંડવી દરિયા કિનારે ‘અભિષેક’નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજી કચ્છના ભારાસર ગામે સત્સંગ વિચરણ માટે પધારેલા.ગામના હરિમંદિરમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સંતો-ભક્તો સાથે થોડી વાર માટે રોકાયા હતા.      મંદિરે સંતો આવ્યા એવી ભાળ...Read more »


     “હે મહારાજ ! આજ તો ગયા !”      “હા, આજ તો મૃત્યુ નિશ્ચિત છે.”      “આજ આ સાંઢિયો આપણને અક્ષરધામ દેખાડીને જ રહેશે.”      વાત...Read more »


  “મહારાજ, તમારા દરબારમાં બ્રાહ્મણ બાઈ આવી છે તેને ઘરે મોકલો. અમે તેડવા આવ્યા છીએ.”   સાત-આઠ બ્રાહ્મણો પ્રભુ ભજવા આવેલી બ્રાહ્મણ બાઈને તેડવા આવેલા અને મહારાજને આગળ...Read more »