“પ્રભુ ! ભૂખ્યો છું. જો કાંઈ અન્ન નહિ મળે તો પ્રાણ નીકળી જશે.” શ્રીહરિને લાલજી સુથાર સંગે કચ્છનું રણ પસાર કરતી વેળાએ રસ્તામાં એક ભિક્ષુકે પ્રાર્થના કરી. શ્રીહરિએ લાલજી...Read more »


સંવત ૧૮૬૦, શ્રીહરિની વડતાલ મુકામે પહેલી વાર પધરામણી. વડતાલના તળાવ કાંઠે (હાલ જ્યાં સ્વામિનારાયણ મંદિર છે) બાપુભાઈએ શ્રીહરિને હાથ જોડી કહ્યું, “મહારાજ ! અમારા વડતાલમાં થોડાં વર્ષો પહેલાં...Read more »


“અરે મહારાજ, આજે તો ગજબનું થયું.” ભાદરાના વશરામ સુથારે શ્રીહરિને આશ્ચર્યવત્ કહ્યું. “શું થયું ભગત ?” અંતર્યામી હોવા છતાં શ્રીહરિએ કુતૂહલવશ પૂછ્યું. “મહારાજ, આપ ઘેર પધાર્યા એના આનંદમાં હું...Read more »


જ્યારે ધર્મ પ્રગટે છે ત્યારે ધર્મનો ધ્વંસ કરવા અધર્મ પણ આવે છે. પણ જીત હંમેશાં ધર્મની જ થાય છે. શ્રીહરિ ગાદીએ બિરાજ્યા તે વાત સદ્. રામાનંદ સ્વામીના સૌથી...Read more »


“મહારાજ, મહારાજ... આપને કંઈ સમાચાર છે ?” હાંફળાફાંફળા થતા એક હરિભક્ત શ્રીહરિને કંઈક કહેવા આવ્યા. “ના, આપ શેની વાત કરો છો ?” અંતર્યામી સ્વરૂપ શ્રીહરિએ અજ્ઞાનપણું દર્શાવ્યું. “મહારાજ, આપણા...Read more »


“અરે, ધુલેખા ! આવો, પધારો… ઘણા સમય પછી અહીં માણાવદર બાજુ આવવાનું થયું.” માણાવદર નવાબ ગજેફરખાને બાટવાના નવાબ ધુલેખાને આવકાર આપતાં કહ્યું. “હા, ગજેફરખાન. એ તો મને આપને...Read more »


શ્રીહરિ માનકૂવામાં નાથા ભક્તને ત્યાં મરચાંના લાડુનું ભોજન કરતા હતા. તે સમયે દંઢાવ્ય દેશના રાજપૂત ડુંગરજીભાઈ શ્રીહરિનાં દર્શને આવ્યા. “ભગત, લ્યો પ્રસાદી.” એમ કહી શ્રીહરિએ તેઓને મરચાંનો લાડુ...Read more »


માથે જરિયાની ફેંટો, ઉપર રેશમી અચકન (એક જાતનો લાંબો ડગલો), જરિયાની સુરવાલ, કંઠમાં મોતીની માળા, દસે આંગળીમાં સોનાના વેઢ, પગમાં મોજડી આવો રજવાડી ઠાઠ જોઈ બોચાસણનાં નાનીબા...Read more »


“મૂળજી શેઠ, હંસરાજભાઈ, શ્યામો કણસાગરો ને શ્યામો અગોલો, તમે અમારી આજ્ઞા પાળશો ?” શ્રીજીમહારાજે મેમકાથી બોચાસણ જતા હરિભક્તોને પૂછ્યું. “મહારાજ ! આપ જેમ કહેશો તેમ કરીશું.” હરિભક્તોએ હાથ...Read more »


એક સમયે શ્રીહરિ સુજાનસિંહ અને મનુભાના પ્રેમને વશ થઈ ગામ જમનાવડ પધાર્યા. શ્રીહરિના થાળ કરવા ગામના અંબારામ વિપ્ર ખડે પગે સેવા કરતા. તો વળી તેમનામાં કોઈ પ્રકારે મિથ્યાભિમાન...Read more »


“પટેલ ! હિંડોળો તો ઠીક બાંધી દીધો. અમને હિંડોળે ઝૂલવાનો સંકલ્પ હતો તે તમે પૂરો કર્યો.” શ્રીજીમહારાજે ખીમા પટેલના ગામ ડાંગર પધારતાં કહ્યું. “અરે મહારાજ, પ્રભુ ! આપને...Read more »


“મહારાજ, આપને ઘણી ખમ્મા, કેટલાય વખતથી આપના આગમનની પ્રતિક્ષા કરતા હતા. આજે આપની પધરામણીથી અમારું સમગ્ર ગોંડલ રાજ્યને અમારું ભુવન પાવન થયું.” આમ, ગોંડલ ના રાજા દેવાજીએ...Read more »


“ભગત, પેલા બે સાધુઓને બોલાવી લાવો.” સરધારમાં બિરાજતા શ્રીહરિએ હરિભક્તને રસ્તે જતા પોતાના સંતોને બોલાવી લાવવા કહ્યું. “અરે ઓ સંતો ! તમને મહારાજ બરકે (બોલાવે) છે.” હરિભક્તે સંતોને...Read more »


“જય સ્વામિનારાયણ.” ખોપાળાના જેઠા માણિયાએ થાળ જમવા જતા શ્રીહરિને ઉચ્ચ સ્વરે કહ્યું. “જય સ્વામિનારાયણ. ભગત, તમે આ કામ ક્યારના કરો છો ?” શ્રીહરિએ જેઠા ભગતની નજીક આવી પૂછ્યું. “એ...Read more »


“હે પ્રભુ ! અત્યારે રક્ષા કરનારા તમો છો. હું રસ્તો ભૂલ્યો છું ને આ વનમાં વાઘ, સિંહ, રીંછ આવશે ને મને ખાઈ જશે. માટે હે દયાળુ, દીનબંધો,...Read more »


આજે તો મહારાજે સંતોને જલેબી તથા દૂધ-સાકરવાળા ભાત ખૂબ પીરસી તૃપ્ત કર્યા. “ભણે મહારાજ, આ તે શું ? ત્રણ-ચાર દિવસનું સીધું આ સંતો એક દિવસમાં ખૂટવાડી દે છે.”...Read more »


“અરે ઓ સંતો-હરિભક્તો, એ વાડીના માર્ગે ચાલશો નહીં.” શ્રીજીમહારાજે સંઘે સહિત ડભાણથી વડતાલ જતાં સંતો-ભક્તોને બૂમ પાડી કહ્યું. “કેમ મહારાજ, આપ ના પાડો છો ? અહીંથી વડતાલ ઢૂકડું...Read more »


એક સમયે શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. સભામાં લાભ આપતા હતા અને અચાનક લીમડા પરથી સૂકી સળી શ્રીહરિના ખોળામાં પડી. ચાલુ સભાએ શ્રીહરિએ સળીના બે ટુકડા કરી નાખ્યા. “મહારાજ, આ...Read more »


સાવદા ગામ, ભરબજાર, ઠેર ઠેર દુકાનો. દુકાનોની વચ્ચે એક કંદોઈની દુકાન. દિવસે માલ વેચે; રાત્રે માલ બનાવે. એક દિવસની વાત. ગામ જંપી ગયું, બધા ગાઢ નિદ્રામાં. અને કંદોઈ તો મીઠાઈ બનાવવા...Read more »


“મહારાજ, ક્યાં પધારો છો ! અત્યારે ભારે વરસાદ સાથે વાવાઝોડું છે માટે આપ અડધી રાતે બહાર ન પધારશો. જીવાખાચર બોલતા રહ્યા અને મહારાજ તો ઢીંચણ સમાણા પાણી અને...Read more »