વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૮-૧૦-૨૦૨૦ના રોજ પોતાના ભવિષ્યના સંકલ્પ સમા એસ.ટી.કે.ના મુક્તોની શિબિરમાં દિવ્ય લાભ આપવા પધાર્યા. એસ.ટી.કે.ના મુક્તો પોતાની વ્હાલી વ્હાલી મા એવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય સ્નેહ...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનલ શિબિરનો લાભ પૂર્ણ કરી, મધ્યાહ્ ન ભોજન માટે સંત રસોડામાં પધાર્યા. તે સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ચરણમાં (ઢીંચણમાં) દુખાવાના...Read more »


“સેવક ફોન કરીને કોઈ હરિભક્તની ગાડી મગાવી લે છે. ગાડી હમણાં જ આવી જશે. ત્યાં સુધી આપ ગાડીમાં જ બિરાજો...” સેવક સંતે કહ્યું. સમય છે રાત્રિના ૧૨:૩૦ વાગ્યાનો....Read more »


વર્ષ ૨૦૧૯ના અંતે દિવાળીના દિવસો બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પધરામણી માટે પધાર્યા હતા. પૂ. સંતોને આસને બોલાવ્યા અને પોતાની રુચિ જણાવતાં કહ્યું, “આ વખતે અમારે...Read more »


તા. ૪-૧૧-૧૩ ને નૂતનવર્ષની વહેલી સવારે સ્વામિનારાયણ ધામ ખાતે પૂ. સંતો અન્નકૂટ બનાવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ વહેલા ઊઠી, પરવારી, ધ્યાન, વાંચન-મનન અને એકાંત કરી સંત...Read more »


એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તો સાથે પંચમહાલ પ્રવાસ અર્થે પધાર્યા. ત્યાં અનેકવિધ લીલાઓ દ્વારા મુક્તોને ખૂબ સુખ આપતા હતા. તેવામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક નૌતમ...Read more »


તા. ૪-૧૧-૧૩નો દિવસ એટલે બેસતુંવર્ષ ! રાજકોટ ખાતે આશીર્વાદ સભાનો લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાંજના સમયે સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા. પ્રાર્થના મંદિરે બિરાજી થોડી વાર...Read more »


ઈ.સ. ૨૦૧૩. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હતા. એકાંત દરમ્યાન પોતાના વ્હાલસોયા સમર્પિત મુક્તોને સભામાં લાભ આપવા પધાર્યા. પ્રશ્નોત્તરી થતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને એક સમર્પિત મુક્તે પ્રશ્ન પૂછ્યો,...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુકુલના સાત-આઠ બાળમુક્તોને પોતાના આસને બોલાવ્યા. આ બાળમુક્તો ગઈકાલે તોફાન-મસ્તી કરતા હતા. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વિનય-વિવેક શીખવતાં તેમને સહેજ હળવી રીતે...Read more »


ઈ.સ. ૨૦૧૮ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું અભૂતપૂર્વ ઝોનલ વિચરણ. ઝોનલ વિચરણમાં અંગત બેઠકો, ગ્રૂપ સભા, યુવક સભા, યુવક શિબિર, બાળસભાની સાથે વડીલ સભાને પણ સ્થાન હતું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


એક વખત સમર્પિત મુક્તોની સભાના પ્રારંભે એક સમર્પિત મુક્ત વચનામૃત બોલી રહ્યા હતા ત્યારે કેટલાક સમર્પિત મુક્તોની દૃષ્ટિ વચનામૃત કોણ બોલી રહ્યું છે તે જોવા માટે વચનામૃત...Read more »


તા. ૧૮-૩-૧૩ એકાદશીનો દિવસ હતો. સર્વે સમર્પિત મુક્તોએ મહારાજને રાજી કરવા આજે નકોરડી એકાદશી કરી હતી. આ દિવસે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હોવા છતાં, સર્વે મુક્તોને દર્શન...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રાતઃ સભામાં પધાર્યા હતા. સભા દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક લેખ પૂ. સેવક સંતને પોતાના આસનેથી લાવવા કહ્યું. પૂ. સેવક સંત કાગળ...Read more »


તા. ૨૩-૪-૧૮ના રોજ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. જેમાં એક સ્પૉટમાં કેટલાંક બાળકો મંજીરા, તબલાં, ઢોલક વગાડી ધૂન ગાઈ રહ્યા હતા. તેઓની ગાયન-વાદન કળા જોઈ...Read more »


તા. ૨૩-૪-૧૮ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાળ શિબિરમાં પધાર્યા. ત્યાં આયોજન મુજબ એક સ્પૉટમાં કેટલાક બાળમુક્તો મંત્રલેખન કરી રહ્યા હતા....Read more »


તા. ૨૩, ૨૪-૪-૧૮ એમ બે દિવસ મહેસાણાની ઝોનલ શિબિર બલોલ ગામે એક શાળાના સંકુલમાં રાખી હતી. એ સંકુલમાં એક જ ખંડમાં એરકૂલરની વ્યવસ્થા હતી. તેથી સેવક સંતે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીએ દેખાતો અવરભાવ અદૃશ્ય કર્યો તેને તિથિ મુજબ તા. ૯-૮-૨૦૨૦ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્મૃતિ પૂજન વિધિનો લાભ લીધો હતો....Read more »


તા. ૨-૬-૧૩ ને રવિવારના પ્રાત: કાળે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ મંદિરના સભાહૉલમાં માળા-પ્રદક્ષિણા કરી રહ્યા હતા. ઉનાળાની સખત ગરમી હતી તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરવા આવેલ મુક્તે...Read more »


તા. ૨૪-૬-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રથમ બેચના મુક્તોનો પ્રથમ સાધક દીક્ષા સમારોહ યોજાયો હતો. દીક્ષાવિધિમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ દીક્ષાર્થી મુક્તોને વસ્ત્ર અર્પણ કરી નૂતન...Read more »


શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત આર્દશ યુવા પ્રોજેક્ટ કેમ્પમાં સંત આશ્રમથી બાપાશ્રી આવાસ તરફ પધારતા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં અચાનક તેઓ હસ્ત જોડી ઊભા રહી...Read more »