તા. 28-3-21 ને રવિવારના રોજ વાસણા અમદાવાદ  મુકામે ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિન નિમિત્તે SMVS હોસ્પિટલના સિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા...Read more »


તા. 24 જુલાઈ, 2021. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને... સાંજે 5:05 વાગ્યાના સુમારે હરિકૃષ્ણ મહારાજ સંગે સંત મંડળે સહિત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પધારતાં વાતાવરણમાં દિવ્યાનંદ પ્રસરી ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ...Read more »


સત્સંગ કેન્દ્રનું ઉદ્ઘાટન, હરિભક્તોના ઘરે મહાપૂજા, પધરામણી, રસોઈના પ્રોગ્રામોની હારમાળા સાથે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ પંચમહાલ ઝોન ખાતે હતું. તા. 29, 30, 31 ઑગસ્ટ, 2021...Read more »


“દયાળુ, આપે આખો જુલાઈ માસમાં સંસ્થાના વિવિધ સેન્ટરોમાં જઈ ભક્તોને દર્શન-આશીર્વાદથી સુખિયા કર્યા છે, તો આપ ત્રણ દિવસના AYP કેમ્પમાં આરામ કરો... આપનું અવરભાવનું સ્વાસ્થ્ય ક્યાં સાથ...Read more »


તા. ૧-૮-૨૧ના રોજ AYP કેમ્પના ત્રીજા દિવસે વ્હાલા ગુરુજી હરિભક્તોને લાભ આપતા હતા ત્યારે એક હરિભક્તે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો : “દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ખીચું...Read more »


એપ્રિલથી જૂન, ૨૦૨૧ દરમ્યાન ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની ગ્રૂપવાઇઝ શિબિરોનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું, “અમને એક ગ્રૂપમાં...Read more »


તા. ૨૪-૭-૨૧ ને શનિવારના મંગલમય ગુરુપૂર્ણિમાના દિને પૂ. સંતોને બપોરે ૩:૩૦ના ટકોરે વ્હાલા ગુરુજીએ દિવ્ય આગમન તથા દિવ્યવાણીનો લાભ આપ્યો. અંતમાં ગુરુપૂર્ણિમાના ફળ સ્વરૂપે સૌ પૂ. સંતો...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આસને પૂ. સંતોની ગોષ્ઠિ ચાલી રહી હતી. ગોષ્ઠિમાં પૂ. સંતોના ફોન બાબતે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમ્યાન પાવરબેંકનો મુદ્દો નીકળ્યો. પૂ. સંતોએ...Read more »


ઈ.સ. ૨૦૧૭, વ્હાલા ગુરુજીનું કેનેડા ખાતે વિચરણ હતું. ગુરુજી એક સભા પૂર્ણ કરી કેમ્પસમાં બાળ વિભાગના પ્રોગ્રામમાં પધારતા હતા. તે દરમ્યાન ગુરુજીએ ચરણમાં સ્લીપર ધારણ નહોતા કર્યા. એક હરિભક્તે...Read more »


તા. ૪-૫-૧૮ ને શુક્રવારથી તા. ૭-૫-૧૮ ને સોમવાર એમ ચાર દિવસ નવી મુંબઈ ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. ગુરુજી અમદાવાદથી નવી મુંબઈ એરોપ્લેનમાં પધાર્યા. એરપોર્ટથી ઉતારાના સ્થળે...Read more »


ઈ.સ. ૨૦૧૮માં ઝોનલ શિબિર અન્વયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા સેન્ટરમાં પધાર્યા હતા. ગુરુજીને રાજી કરવા નાનાં ભૂલકાંઓએ ગુરુજીના સ્વાગતમાં એક ‘વ્હાઇટ નોટીસ બોર્ડ’ મૂકયું હતું. ભૂલકાંમુક્તોએ ગુરુજીને પ્રાર્થના કરી, “દયાળુ,...Read more »


તા. ૧૯-૪-૧૮ ને ગુરુવારના રોજ ગુરુજી સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના આસનેથી સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા હતા. ત્યારે આસનની બહાર એક સાધકમુક્તે પ્રાર્થના કરતાં કહ્યું,...Read more »


“આ કારણ સત્સંગ છે. મહારાજનું મુખ્યપણું રહેવું જોઈએ.” વાત એમ હતી કે વ્હાલા ગુરુજી એક સેન્ટરમાં ઝોનલ શિબિરનો દિવ્ય લાભ આપવા પધાર્યા. શિબિરના સ્થળે હરિકૃષ્ણ મહારાજની સાથે ગુરુજીનું આગમન,...Read more »


ઈ.સ. ૨૦૧૭માં પૂ. સંતો વિદેશ વિચરણમાં લંડન પધાર્યા હતા. ત્યાંના હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી માટે આફ્રિકન nuts મોકલાવ્યા હતા. પૂ. સંતોએ ઠાકોરજીને ધરાવી ગુરુજીને...Read more »


તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મોરબી ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. ત્યાં એક શાળામાં (ઓમ શાંતિ મેનેજમેન્ટ સ્કૂલ) બે દિવસની શિબિરનું આયોજન થયું હતું. ગુરુવર્ય...Read more »


તા. ૧૭-૨-૨૦૧૮ ને શનિવારના રોજ અમદાવાદ નિકોલ મંદિરના શિલાન્યાસનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામમાં ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત સારી ન હોવાથી તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બહારગામ વિચરણમાં હોવાથી...Read more »


તા. ૧-૨-૨૦૧૮ ને ગુરુવારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પૂનમ સમૈયામાં હરિભક્તોને લાભ આપી રહ્યા હતા. સભામાં ગુરુજી સૌ સંતો-હરિભક્તોને સાંખ્યજ્ઞાનની દૃઢતા કરાવતા હતા. તે વખતે વચનામૃતના રેફરન્સ...Read more »


તા. ૧૭-૧-૨૦૨૧ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રિ-મુમુક્ષુના મુક્તોને પ્રાત:સભામાં લાભ આપી રહ્યા હતા. આજ રોજ અવરભાવમાં ગુરુજીનું સ્વાસ્થ્ય સારું ન હતું. થોડી નાદુરસ્તી જણાતી હતી તેમ છતાં...Read more »


હજારો હરિભક્તોને સુખિયા કરવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૭-૧-૨૦૧૩ના રોજ ઝોળીસેવાના પર્વ નિમિત્તે ઘાટલોડિયા પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સભા પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા પૂજન માટે...Read more »


સમર્પિત તાલીમ કેન્દ્રના જીવનકાળ દરમ્યાન સમર્પિત મુક્તોને મળતો હોય છે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રસભીનો માતૃવાત્સલ્ય સ્નેહ.  જેનો સ્વાનુભવ વર્ણન કરતાં એક સમર્પિત તાલીમ કેન્દ્રના મુક્તે કહ્યું, “સેવક સમર્પિત...Read more »