વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના વ્હાલા દીકરા સમાન સૌ STKના મુક્તો તેમજ સંતોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા તેમજ જ્ઞાનમાર્ગમાં પાકા કરવા પધારતા હોય છે. એ...Read more »
એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના આસને બેઠા. ગુરુવર્ય પ.પૂ. બાપજી વચનામૃતની પારાયણ કરતા હતા. તેવામાં એક સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવીને...Read more »
“બાપજી, આ બધા સંતો-ભક્તો પર રાજી થજો.” પ.પૂ. સ્વામીશ્રી બે હાથ જોડી બોલ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી નિરુત્તર રહ્યા. “બાપજી સૌની પર રાજી થજો.”...Read more »
જ્ઞાનસત્ર-11નો પ્રથમ દિન. આ દિનના પ્રાતઃસેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી પધાર્યા. એ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધ્યાન-ચિંતન પર લાભ આપતા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી આવતાની સાથે સભામંડપમાં આગળ અને પાછળ બેઠેલા...Read more »
“શ્રીજીમહારાજનો અભિપ્રાય આજદિન સુધી મુમુક્ષુ સમજી શક્યા નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “હા, બાપજી મહારાજની મહિમાની વાતો થાય છે.” એક હરિભક્ત પુષ્ટિ આપતા બોલ્યા. ...Read more »
“મુક્તો, અત્યારે વચનામૃત પર લાભ કોણ આપે છે ?” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “દયાળુ, વચનામૃત પર લાભ મહારાજ આપે છે.” હરિભક્તો એકસાથે બોલ્યા. ...Read more »
તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “ ‘દયાળુ’ અને ‘મહારાજ’ એ આપણી આગવી ઓળખ છે બાપજી...Read more »
તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપતા હતા. “ગઈ સભામાં શું ચાલ્યું હતું ?” “બાપજી, ‘રે સગપણ હરિવરનું...Read more »
તા. ૨૧/૪/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “બાપજી એક પ્રશ્ન હતો; આપ રાજી હોય તો પૂછીએ !” “પૂછો...” “બાપજી, આપ મોટેભાગે બાળકોનું નામ ‘ઘનશ્યામ’ કેમ રાખો...Read more »
તા. ૨૦/૧૧/૨૦૧૭ના રોજ સ્વામિનરાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “આ અમે વાત કરીએ છીએ તે બે ભાઈની છે. જેમાં એક ભાઈનું...Read more »
“બાપજી, એક વાત પૂછવી હતી.” સેવામાં રહેલ સંતે પૂછ્યું. “પૂછો, જે પૂછવું હોય તે પૂછો... મહારાજ ઉત્તર કરશે.” “બાપજી, અમારે આપની તથા સ્વામીશ્રીની...Read more »
“બાપજી, મરજી એટલે શું ?” સેવક સંતે પૂછ્યું. “મોટાપુરુષની નાનામાં નાની રુચિ મુજબ રહેવું તે...” “એટલે બાપજી ?” હાથ જોડી દીનભાવે સેવક સંતે...Read more »
“સ્વામી, આ યુવક આપણા ઘરનો છે ને !” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “હા બાપજી...” સેવક સંત બોલ્યા. “સ્વામી, એને સમજાવો આવો વેશ...Read more »
જ્ઞાનસત્ર -11માં દર્શન વિભાગમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને દર્શન આપતા હતા. “અશ્વિનભાઈ, અહીં અમારી પાસે આવો.” “હા બાપજી...” “આ માસમાં હવે સુરત લાભ...Read more »
“મુક્તો, આજે આપને લાભ આપવો છે પણ મહારાજની ઇચ્છા નથી...” “બાપજી, આપને તકલીફ હોય તો રહેવા દો...” હરિભક્તો એકસાથે બોલ્યા. “અરે તકલીફ તો...Read more »
“સૌને જય સ્વામિનારાયણ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા. “જય સ્વામિનારાયણ.” સભાજનોએ કહ્યું. “મુક્તો, આજે અમારે તકલીફ છે. મહારાજની મરજી હશે તેમ થશે.” ...Read more »
ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો...Read more »
ઈ.સ.1990-91માં વાસણા મૂર્તિધામ હૉલનું કામ ચાલતું. આ અરસામાં અન્ય સંસ્થાના કોઈ સંતો ત્યાં પધાર્યા.તેમણે સેવા કરતા હરિભક્તોને પૂછ્યું,“તમારા ગુરુ ક્યાં છે?” ત્યારે હરિભક્તોએ...Read more »
ઈ.સ. 1984માં ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રી શિયાળાના સમયમાં નળકંઠા ખાતે વિચરણમાં પધાર્યા હતા. કાણોતરા ગામમાં આજરોજ હરિભક્તોના ઘરે આખો દિવસ પધરામણી ગોઠવાઈ હતી.એટલે ગુરુવર્ય...Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજી ઈ.સ.1971ની સાલમાં હાલાર પ્રાંતમાં વિચરણ માટે પધાર્યા હતા.જામનગર જિલ્લાના કાલાવાડના હરિભક્તોના અતિશે આગ્રહથી ગામમાં પધરામણી તથા સભાના કાર્યક્રમનું આયોજન થયું હતું. ...Read more »