થોડા સમય પહેલાં વૈશ્વિક મંદીનું જોર ખૂબ જ હતું. જેના લીધે આપણા ઘણા હરિભક્તો દુઃખી હતા. નોકરી-ધંધામાં ખૂબ મુશ્કેલીઓ હતી, વિકટ પરિસ્થિતિ હતી. ...Read more »
વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવમાં ૮૭ વર્ષ પૂર્ણ થયે ૮૭ કલાકના નકોરડા ઉપવાસ કરવા છે તેવું...Read more »
ઈ.સ. ૨૦૧૨માં એક વખત વાસણા મંદિરના કોઈ એક વિભાગમાં સમર્પિતમુક્ત સેવા કરી રહ્યા હતા. સેવા માટે તેઓ એમની ઑફિસમાં મોટી ટ્યૂબલાઇટ કરીને બેઠા હતા. ...Read more »
ઈ.સ.1970થી 1980 દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજતા તે સમયે આખા મંદિરની સ્વચ્છતા સ્વયં કરતા. મંદિરનાં શૌચાલયો અને મુતરડી પણ જાતે સાફ કરતા. ...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે એમનો દૈનિક ક્રમ અતિ અતિ વ્યસ્ત. તેમાં એક સળી જેટલો અવકાશ તેઓ રહેવા દેતા નહીં. બ્રાહ્મકાળે સાડા...Read more »
ઈ.સ. ૨૦૧૦-૧૧માં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું. તબીબોની સૂચના અનુસાર ગુરુવર્ય પ.પૂ.બાપજીને નારિયેળનું પાણી આપવામાં આવે તો સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે. ...Read more »
તા.૧૧-૩-૨૦૧૮ના રોજ સંધ્યા સમયે સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીને સંત આશ્રમના હૉલમાં મુક્તવિહાર કરાવી રહ્યા હતા. “સ્વામી,ત્યાં સંતોના આસને પડદામાંથી લાઇટ દેખાઈ રહી છે.જુઓને ત્યાં...Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજી કચ્છના ભારાસર ગામે સત્સંગ વિચરણ માટે પધારેલા.ગામના હરિમંદિરમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સંતો-ભક્તો સાથે થોડી વાર માટે રોકાયા હતા. મંદિરે સંતો આવ્યા એવી ભાળ...Read more »
વાત્રક નદીના કાંઠે સલુજીની મુવાડી ગામના હીરાજી ઠાકોર. ઘનશ્યામનગર મંદિરની બાજુના વિસ્તારમાં રહેતા. તેઓ દારૂના ચુસ્ત વ્યસની હતા. એક વાર મંદિરના સમૈયા પ્રસંગે...Read more »
“આ બટાકું પચાસ ટકા સારું છે... કોણ સમારે છે ?” “બાપજી, મેં સમાર્યું છે.” પૂનમની શાક સમારવાની સમિતિના એક સ્વયંસેવક બોલ્યા. “મુક્તરાજ, કોઈ...Read more »
તા.૯-૨-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુદેવ પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ.બાપજીના આગમને આજીવન સેવામાં રહેલા ભગુજી ખૂબ રાજી હોય. ...Read more »
તા.૧૯-૭-૨૦૧૮ ને ગુરુવારના રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ સંતો-હરિભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપવા આસનેથી બહાર પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા માટે અમદાવાદનાં બે...Read more »
ઈ.સ. ૨૦૦૦માં એક વખત ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુદેવ પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »
તા.૨૫-૭-૨૦૧૮ ને બુધવારના રોજ સાંજે ઠાકોરજીની સંધ્યા આરતી પૂર્ણ કરીને સેવક સંત ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસને આવ્યા. સેવક સંત આરતી પછીના અષ્ટક-પદો બોલતા હતા.ગુરુવર્ય પ.પૂ....Read more »
ગુરુવર્ય પ.પૂ.બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે તા.૧૯/૭/૧૮ ને ગુરુવારના રોજ સાંજના સમયે આસને બિરાજ્યા હતા. તે સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજી SMVS સંસ્થાનના મેગેઝિન‘ઘનશ્યામ’અંકનું વાંચન...Read more »
વર્ષ ૨૦૧૬માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અમેરિકા ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીને તે દરમ્યાન અમેરિકા ન્યૂજર્સી સુધી ફ્લાઇટમાં સતત ૨૦ કલાકની મુસાફરી...Read more »
‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે. આ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા નિમિત્તે વાસણા-અમદાવાદ ખાતે તા. ૨૨-૭-૨૦૧૮ ને રવિવારના...Read more »
તા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે...Read more »
“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે..... હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે...Read more »
“ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું. ...Read more »