નિમાડ દેશમાં વિચરણ કરી સદ્. સ્વરૂપાનંદ સ્વામી મંડળે સહિત નાગડકા પધાર્યા. નાગડકામાં સુરાખાચરના દરબારમાં લીમતરુ નીચે બિરાજેલા શ્રીહરિ એકદમ ઊભા થઈ ગયા અને દંડવત કરતા સદ્. સ્વરૂપાનંદ સ્વામીને...Read more »


એક સમયે રાત્રે ગઢપુરમાં શ્રીહરિ અચાનક અક્ષરઓરડીમાં સાધુની જાયગાએ પધાર્યા. શ્રીહરિ પધાર્યા એટલે બધા સંતો એકદમ ઊભા થઈ ગયા. શ્રીહરિને આસન પર બિરાજમાન કર્યા. શ્રીહરિએ સંતોને કહ્યું,...Read more »


એક સમયે શ્રીહરિ ઢોલિયા પર પોઢ્યા. સદ.મહાનુભાવાનંદ સ્વામી શ્રીહરિના ચરણ ચાંપવા લાગ્યા. એકાએક શ્રીહરિએ બંને ચરણ ખેંચી લીધા. આ જોઈ સ્વામીએ આશ્ચર્યવત્ ગદ્ગદિત સ્વરે પૂછ્યું, “મહાપ્રભુ ! અમારો...Read more »


શ્રીહરિ સારંગપુરમાં સંતો-હરિભક્તો સાથે રંગોત્સવ ખેલતા હતા. પૃથ્વી પર જાણે અક્ષરધામ ખડું થયું હોય તેમ સૌ દેહભાન ભૂલી ગયા હતા. આવાં દિવ્ય દર્શન દૂરથી કરતાં સ્ત્રી હરિભક્તોએ મહારાજને...Read more »


‘અરેરે...! ઘણો વખત વીતી ગયો. શ્રીજીમહારાજનાં દર્શન થયાં નથી. શ્રીજીમહારાજ અત્યારે ક્યાં હશે ? આ કઠલાલ ગામમાં રહી હું એકલી-અટૂલી સત્સંગી. મને શ્રીજીમહારાજ આવ્યાના સમાચાર કોણ આપે...Read more »


ઈ.સ 1811માં શ્રીજીમહારાજ સુરાખાચર સાથે લોયા જઈ રહ્યા હતા. લોયા બે ગાઉ દૂર રહ્યું હતું ત્યારે શ્રીહરિએ નૌતમલીલા કરી. “સુરાખાચર! અમને તરસ બહુ લાગી છે, ક્યાંકથી પાણી લઈ...Read more »


શ્રીહરિ ડડુસર પધારેલા. શ્રીહરિએ ડડુસરના પાદરમાંથી ભક્તરાજ ગલુજીને સંદેશો મોકલાવ્યો. પરંતુ એ જ ક્ષણે ગલુજીનાં માતુશ્રી ધામમાં ગયાં હતાં. તેથી મૂંઝવણમાં પડ્યા પરંતુ ક્ષણમાં જ ઉકેલ આણી...Read more »


ભાલ દેશમાં બરવાળા ગામ છે. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તે મંદિર માટીથી લિપાવવું હતું. હરિભક્તોએ મંદિર લિપાવવા એક મહિલાને પૈસા આપીને કામ કરાવ્યું. આ મહિલાએ બહુ...Read more »


શ્રીહરિએ સદ્. મુક્તાનંદ સ્વામી આદિક વીસ સંતોને જેતલપુર ભણવા મોકલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને જતી વખતે મહારાજે કહ્યું કે, “સ્વામી, ‘મારો મારો’ એમ બોલતા આવતા હોય એમની પાસે...Read more »


વિસનગરના રૂપરામ ઠાકર એક સમયે ગોધરા ભયંકર રોગવાળા મનુષ્યને ઔષધ આપવા ગયા હતા. તે માણસ રોગથી મુક્ત થયો તેથી તેણે રૂપરામ ઠાકરને ઘણું દ્રવ્ય આપ્યું. આ દ્રવ્ય લઈ...Read more »


એક સમયે જીવાખાચરે દાદાખાચરના દાણાનાં ખળાં અટકાવવા અને પોતાનાં ખળાં ઉપાડવાની મંજૂરી ભાવનગરના વજેસિંહ દરબાર પાસે લીધી. અનાજના દાણા દરબારગઢમાં ન આવવાના કારણે સંતોએ મહારાજને જઈ પ્રાર્થના કરી,...Read more »


ગામ ખોપાળાના જેઠા માણિયા એક વખત શ્રીજીમહારાજનાં દર્શન કરવા સૂર્ય ઊગ્યા પહેલાં આવ્યા હતા. તેવા સમયમાં ઓરડા લીંપવા માટે ચોકમાં મોટું ગારિયું નંખાવેલ હતું. તે ગારિયું ગોલવાનું...Read more »


ગઢડામાં લીંબતરુ નીચે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા.  તે સમયે સભામાં ઉકાખાચર આવ્યા. તેઓ મૌન રાખીને સભામાં બેઠા. શ્રીજીમહારાજે તેમને બોલાવ્યા :  “ઉકાખાચર, તમે પૂજા રાખો છો?” “હા મહારાજ!”...Read more »


મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને...Read more »


સંવત 1867માં એભલબાપુની ખેતીની ઊપજ વધારવા મહારાજે બળદની અઢાર જોડી કરી આપી હતી. ત્યારબાદ મહારાજ વિચરણમાં પધારેલા. વિચરણમાંથી પરત આવીને પહેલાં જ મહારાજે એભલબાપુની ખેતીના સમાચાર પૂછ્યા. મહારાજે એભલબાપુને...Read more »


સ્વામી ! ઊપજ કરતાં ખર્ચ વધારે થાય છે. ભાવનગર રાજ્યની મહેસૂલ પણ ભરી શકાતી નથી. જો દેવું વધી ગયું હોય તો તમામ નીપજ રાજ્ય લઈ લેશે.” પોતાનું સર્વસ્વ...Read more »


શ્રીહરિ વણથાક્યા રાતોની રાતો વાતો કરતા. સંતો-હરિભક્તો પણ તત્પરતાથી રસપાન કરતા. પરંતુ ક્યારેક કોઈને સભામાં ઝોકું આવી જાય તેવું પણ બનતું. ત્યારે શ્રીહરિએ સૌને જાગૃત રાખવા, ઝોકું...Read more »


એક દિન શ્રીહરિએ સદ્. બ્રહ્માનંદસ્વામીને બેરખો માર્યો. સ્વામી ઝબકી ગયા ! અને મહારાજને પૂછ્યું, “મને કેમ બેરખો માર્યો ?” “સ્વામી, તમે ઝોલું ખાધું એટલે. નિયમ એટલે નિયમ.”...Read more »


“તારા સ્વામિનારાયણ વિસનગર હોય કે ગમે ત્યાં હોય પણ જો તેઓ કાલે સવારે આંહીં હાજર નહિ થાય તો તારા બંને ઢીંચણ ભાંગી જશે.” આ શબ્દો હતા ભોંયરાના...Read more »


સંવત 1865માં શ્રીહરિ કચ્છ વિચરણ કરી રહ્યા હતા ત્યારે શ્રીહરિનાં દર્શનાર્થે એક સંત મંડળ આવ્યું. સંતોએ પોતાના અતિ સ્નેહી એવા મહારાજના ચરણે કેરીની ભેટ ધરી. શ્રીહરિએ મંડળધારી સંતને...Read more »